________________
જ છે, પણ જીવ પોતાના મતથી ગૂંચાઈ ગયેલ છે.
(૪૪) ક્યારેય પણ બાદર અને બાહ્યક્રિયાનો નિષેધ કરવામાં આવ્યો નથી, કારણ કે અમારા આત્માને વિષે તેવો ભાવ કોઈ દિવસ જ સ્વપ્નય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. છે (૫૧) હજુ પણ શંકા કરવી હોય તો કરવી; પણ એટલું તો
ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે પાંચ પદ (જીવ જ છે, તે નિત્ય છે, તે કર્મનો કર્યા છે, તે કર્મનો ભોક્તા છે, મોક્ષ છે.) * છે તે છે, અને મોક્ષનો ઉપાય પણ છે.
(૬૬) સમ્યક્ત્વ અચોક્ત રીતે પોતાનું દૂષણ બતાવે છે :-“મને ગ્રહણ કરવાથી ગ્રહણ કરનારની ઇચ્છા ન થાય તો પણ મારે તેને
પરાણે મોક્ષે લઈ જવો પડે છે, માટે મને ગ્રહણ કરવા પહેલાં એ 1 વિચાર કરવો કે મોક્ષે જવાની ઇચ્છા ફેરવવી હશે તો પણ કામ ! છે. આવવાની નથી, મને ગ્રહણ કરવા પછી નવમે સમયે તો મારે તેને છે.
મોક્ષે પહોંચાડવો જોઈએ. ગ્રહણ કરનાર કદાચ શિથિલ થઈ જાય તો જ પણ બને તો તે જ ભવે, અને ન બને તો વધારેમાં વધારે પંદર ભવે છે. | મારે તેને મોક્ષે પહોંચાડવો જોઈએ. કદાચ મને છોડી દઈ મારાથી કે ' વિરુદ્ધ આચરણ કરે અથવા પ્રબળમાં પ્રબળ એવા મોહને ધારણ કરે ?
તો પણ અર્ધ પુદ્ગલ પરાવર્તનની અંદર મારે તેને મોક્ષે પહોંચાડવો એ મારી પ્રતિજ્ઞા છે ! અર્થાત્ અહીં સમ્યક્ત્વની મહત્તા બતાવી છે.
(૩૭) સમ્યક્ત કેવળજ્ઞાનને કહે છે :- “હું જીવને મોક્ષે પહોંચાડે છે એટલે સુધી કાર્ય કરી શકું છું; અને તે પણ એ જ કાર્ય કરે છે; તું છે. | તેથી કાંઈ વિશેષ કાર્ય કરી શકતું નથી; તો પછી તારા કરતાં મારામાં . - ન્યૂનતા શાની ? એટલું જ નહીં, પરંતુ તને પામવામાં મારી જરૂર જ [ રહે છે.”
(૭૩) જ્ઞાનીના માર્ગને વિષે ચાલનારને કર્મબંધ નથી; તેમ જ તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલનારને પણ કર્મબંધ નથી, કારણ કે ક્રોધ, * માન, માયા, લોભાદિનો ત્યાં અભાવ છે; અને તે અભાવના હેતુએ
મોક્ષમાર્ગ પ્રકાશ
૧૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org