________________
ઉપદેશ છાયા ૧૪ (. છે જે જ્ઞાનીને આકુળ-વ્યાકુળતા મટી ગઈ છે તેને અંતરંગ પચ્ચખાણ છે [ જ છે. તેને બધાં પચ્ચખાણ આવી જાય છે. જેને રાગદ્વેષ મટી ગયા
છે તેને વશ વર્ષનો છોકરો મરી જાય, તોપણ ખેદ થાય નહીં. - શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે, અને જેનું કલ્પનામત્ર
જ્ઞાન છે તે પોલું અધ્યાત્મજ્ઞાન માનવું. આવા કલ્પિત જ્ઞાની તે પોલા ! જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન માની અનાચાર સેવી બહુ જ રખડે છે. જો કે છે શાસ્ત્રનું ફળ !
જ્ઞાની કહે છે તે કૂંચીરૂપી જ્ઞાન વિચારે, તો અજ્ઞાનરૂપી તાળું ? ઊઘડી જાય; કેટલાંય તાળાં ઊઘડી જાય. કૂંચી હોય તો તાળું ઊઘડે; બાકી પહાણા માર્યું તો તાળું ભાંગી જાય.
જે દઢ નિશ્ચય કરે કે ગમે તેમ કરું, ઝેર પીઉં, પર્વત પરથી પડું, જ કૂવામાં પડું પણ કલ્યાણ થાય તે જ કરું, એનું જાણપણું સાચું. તે જ ! તરવાનો કામી કહેવાય.
છ વ્યાખ્યાન સાર ૧ (૧) પહેલે ગુણસ્થાનકે ગ્રંથિ છે તેનું ભેદન કર્યા વિના આત્મા આગળના ગુણસ્થાનકે જઈ શકતો નથી. જોગાનુજોગ મળવાથી અકામનિર્જરા કરતો જીવ આગળ વધે છે, ને ગ્રંથિભેદ કરવાની નજીક આવે છે. અહીં આગળ ગ્રંથિનું એટલું બધું પ્રબલપણું છે કે
તે ગ્રંથિભેદ કરવામાં મોળો પડી જઈ અસમર્થ થઈ જઈ પાછો વળે આ છે; હિંમત કરી આગળ વધવા ધારે છે; પણ મોહનીયના કારણથી
રૂપાંતર સમજાઈ પોતે ગ્રંથિભેદ કરે છે એમ સમજે છે; અને ઊલટું છે તે સમજવારૂપ મોહના કારણથી ગ્રંથિનું નિબિડપણું કરે છે. તેમાંથી જ છે. કોઈક જ જીવ જોગાનુજોગ પ્રાપ્ત થયે અકામનિર્જરા કરતાં અતિ
મોક્ષમાર્ગ પ્રકાશ
૧પ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org