SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીથી પરમ વિશ્વ સુધીનું એકચ મી અનઠ ભાયાવાળા કયુરેટર ફ્યુઝીયમ અમરેલી [ આ લેખમાં ઘણી વાતા અન્યદાનની તેમજ વૈજ્ઞાનિક કલાને આવી છે, છતાં અમુક અપેક્ષાએ લેખની કેટલીક ખાખતા ઉપયેગી ધારી આ લેખ જાગતા પુરી સહમતિ ન ડાવા છતાં અહિં રાધેય છે. સાથે upa she Cs Dis 13 સ્થૂળ સાથે ચૈતન્યના સમાગમથી ઉન્નતિ ક્રમ ઉદભવે છે, જે જીવાત્માથી મનુષ્યાત્મા અને વિશ્વાત્મા સુધી વિકસતા જાય છે. પ્રાચીન સમયથી જ્યાતિષ અને ખગાળ ઉચ્ચ કક્ષાએ વિકસેલાં વિજ્ઞાના છે. પરંતુ માટા ભાગના જ્યાતિષનુ જ્ઞાન પ્રાપ્ત જ્યારે ખગાળ પ્રત્યે કવાની તમન્ના થાય છે માડા જ લોકોને આકષ ણ હાય છે. તેનું કાણુ એ છે કે, જ્યાતિષથી લેાકાનાં ભાગ્ય' અને ભવિષ્ય અંગે આગાહીઓ થઈ શકે છે, અને તે જાણવા પ્રત્યેક વ્યક્તિને અત્યંત ઈન્તેજારી હાય છે, પર ંતુ ખગાળ તે પૃથ્વીથી પરમ વિશ્વ સુધીના ઉત્પત્તિ અને વિકાસના ક્રમ સમજાવે છે, જે માટે ઢાકાને પ્રાથમિક દ્રષ્ટિએ અને તાત્કાલિક કાંઈ નિસ્બત જણાતી નથી. તેથી તેનું જ્ઞાન ફક્ત ગ્રાડા લોકોના ભાગ્યમાં રહેલ છે. ખગાળનો એક બીજી અજાયબી છે જે તાવે છે કે પૃથ્વી પરના બધા જ મમાં ખગાળ સાથે જ સકળાયેલા છે. ખરી રીતે દરેક ધમની રચના વૈજ્ઞાનિક ખગાળ ઉપરથી જ થયેલ છે. જ્યારે એ સત્યની સામિતીએ બુદ્ધિશાળી ઢાકાને પ્રત્યક્ષ સમજાવાય છે ત્યારે તે ભવ્ય રીતે પ્રભાવિત અને છે. જ્યારે તેનાં સત્યાની બુદ્ધિશાળી લેાકાની શકા વગરની સ્વીકૃતિ મળશે, અને સમુદાયેામાં તે જ્ઞાનના પ્રચાર થશે ત્યારે જ્યાતિષ હતાં વચ ઉપર 5 પણ આ ખગેાળીય તત્ત્વજ્ઞાનની જાણ માટે વિશેષ તમન્ના જાગૃત થશે. વિશ્વના પ્રમાણમાં અણુ લી પૃથ્વી વસેલી સૂક્ષ્મ જીવાણુ (માઈક્રોન્સ) જેવી મનુષ્ય જાતિના ભાગ્ય અને ભવિષ્ય અ ંગે જ્યોતિષથી આગાહી ગણી શકાય છે, જ્યારે ખગાળ અણુથી માંડીને સમગ્ર વિશ્વ સુધીનું જ્ઞાન આપે છે. એટલું જ નહિ પર ંતુ પ્રત્યક્ષ સાબિત કરીહ ખવાય છે કે આવા મહાન વિશ્વમાં રહેલી પ્રત્યેક બ્ય વસ્તુમાં જીવાત્માનો સ ંચાર છે અને જ આતપ્રેત છે. દિવ્ એટલે પ્રકાશ માપવે. વસ્તુ અને ચૈતન્ય આત્મા એમ્બ્રીઝની સાથે તેમાંથી દેવ શબ્દ અને છે, અને તોના ગગન સક્રશ છે, જેથી સૂર્ય મંડળે બ્રહ્માંડા, જતા, મહલેાંકા અને વિશ્વ ચાયાં છે, તે આકાશમાં દેવનુ સ્થાન છે અસ્તિત્વ ખતાવે પ્રકાશ તેનુ તે તે દેવાની પ્રતિમાઓ છે. આશમાં રહેલ દેવાનું જ્ઞાન મેળવવાનુ પડતુ મૂકી મદિરની તેમની પ્રતિમાઓના પૂજનમાં આપણી શક્તિના વ્યય થવા લાગ્યા. તેને લઈને ઢાકામાંથી જ્ઞાન અને ‘તેના તત્ત્વના લય થયા. “મનુષ્ય જે પૃથ્વી ઉપર પ્રભુત્વ ધરાવે છે, તે વિશ્વના સર્જ નહાર વિશ્વેશ્વરનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્વરૂપ છે, સત્ય ખગેાજભા જ્ઞાનથી સમજાવાય છે અને આ જ સત્ય ધમ ગામથી ગણું થાય Jain Education International »» For Personal & Private Use Only તમને www.jainelibrary.org
SR No.005570
Book TitleJambudwip Part 04
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy