SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સિદ્ધાંતની ગણતરી અને ઉપર એટલે આપણે પણ કાળચકના નાના બતાવેલી મનસ્કૃતિના પ્રથમ અધ્યાયની ગણુ સમયગાળા માટે તથા તે સમયના મનુઓનાં તરી બંને લગભગ મળતી આવે છે. ફક્ત શરીર અને આયુષ્ય વગેરે માટે તેઓને જ જૈન સિદ્ધાંતના ચોથા, પાંચમા અને છઠ્ઠા મુખ્ય ગણશું. : 1. આરાની સંયુક્ત વર્ષ સંખ્યા ૧ કલાકેડી જે કે એ વીસ તીર્થકરામ ગોવીન્સ સાગરેપમ છે. તીર્થકરે અંતિમ અને પ્રથમ ૧ કડાકી જ્યારે કળિયુગની વર્ષ સંખ્યા ૧૦૦ સાગરોપમમાં જ થયેલા છે. અને એવાયવર્ષ સંધ્યા, ૧,૦૦૦ વર્ષ મુખ્યભાગ, ૧૦૦ પિણીમાં પ્રથમ અને ઉત્સર્પિણીમાં અંતિમ વર્ષ સંધ્યાંશ છે. તીર્થકર અનુક્રમે તે પહેલાં અને તે પણ - જૈન ધર્મમાં હમેશાં રોસઠ મહાપુરુષની ચેડાં કરોડ વર્ષે થયેલ હોય છે. ' ' ' મુખ્યતા હોય છે. એટલે તેઓના જીવન- ચક્ર (Circle)માં કુલ ૩૬૦ અંશ હોય ચરિત્રો લખાયેલાં છે અને આજે પણ ઉપર છે. એટલે કાળચક્રના પણ ૩ દે શ સથા લબ્ધ છે. તેઓનાં જન્મસમય વગેરે જૈન તેની કળા, વિકળા, પ્રતિવિક પ લગ શાસ્ત્રો માટે અગત્યના જંથાય છે અને તેમ કરી તેમાં કયા અંશમાં શું બન્યું તે દશાંય ૨૪ તીર્થકરે: મુખ્ય હોય છે. તેના લવામાં આવે છે. ૧૬. '૩૦ જન્મ-નિર્વાણુ વગેરે ચોક્કસ સમયના અંતરે કાળચકના પ્રથમ ૧૮૦ અંશ જ થતાં હોય એટલે જૈન શાસ્ત્રોમાં કાળચક્રમાં ઉત્સર્પિણીના છે. અને પછીના ૧૮ તેમના જન્મ વગેરેને મુખ્યતા આપેલી છે. અવસર્પિણીના છે. ૦૮-૦૦—૦૦-૦૧ -અત્યંત વિકટ જીવને પરિસ્થિતિ, મનુષ્ય તથા. પ્રાણીઓના ભૂગર્ભ આવાસ-રહેઠાણ અને તેમાં ક્રમે કરીને શુભ વર્ણ, ગંધ તથા આયુષ્ય અને સંધયણ બળમાં થોડી થોડી વૃદ્ધિ, મનુષ્ય સંપૂર્ણ માંસાહારી (પ્રથમ આરે) –૦૦૦૦” ૪૫” સામાન્ય દુઃખમય જીવન, તેમાં પ્રથમ સાત સાત દિવસ સુધી પાણી દૂધ-અમૃતને સતત સાદ, યોગ્ય વાતાવરણનું નિર્માણ, વનસ્પતિની ઉત્પત્તિ અને ભૂગર્ભમાં રહેલ મનુષ્ય-પ્રાણીગાનું બહાર આવવું અને મનુષ્યનું શાકાહારી બનવું પ્રથમ આરાની સમાપ્તિ, દ્વિતીય વાની શરૂઆત. -બીજા આરાની સમાપ્તિ લોકોમાં બોદ્ધિક વિકાસ, અને આયુષ્યનું ક્રમશઃ વધવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005570
Book TitleJambudwip Part 04
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy