________________
સાંસ્કાને-પ્રવાહનો
પરિચય
ભારત સિવાય બીજા દેશેામાં આžવતની પવિત્ર પાવન દિવ્ય પ્રવાહ આપણા આષ દ્રષ્ટા મહામનીષીઓ દ્વારા કેવી રીતે ફેલાયા દિગ્દર્શન આ લેખમાં છે,
અમારા ઉદ્દેશને પૂરક હાઇ આ લેખને અહીં સ્થાન આપ્યુ છે.
(આ લેખ સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ ના તરફથી પ્રકાશિત પરદેશામાં ભારતીય સંસ્કૃતિ” એ પુસ્તક (પાના ૧૫ થી ૨૭) માંથી સાભાર - ઉષ્કૃત ચેર્યાં છે. સપાદક)
ભારતીય-સંસ્કૃતિના પ્રવાહ અનાદિ કાળથી ઘણા દેશેામાં વહેતા રહ્યો છે. કોઈ દેશામાં વેપારની સાથે આ પ્રવાહ ગયેા છે તે કોઈ દેશેામાં ધમની સાથે ગયેા છે.
કોઈ દેશ સત્તા સાથે સંબંધ
વધ્યા છે, તેા કઈ
ભારતીય પ્રજાજનાના હાથમાં રાજકીય સત્તા આવી ગઈ છે, ને સેંકડો વર્ષ સુધી કાયમ રહી છે.
ઋગ્વેદમાં સમુદ્રગમનને ઉલ્લેખ છે. આર્યનાં વહાણા ઘણા સ્થળેથી નિકળી પડતાં.
સિધુના મુખ આગળ સુમેર અંદર, ગુજરાતનુ ભૃગુકચ્છ, મહારાષ્ટ્રનું સૂર્પારક એ પશ્ચિમકાંઠાનાં મ દ્વરા હતાં.
પૂર્વ માં તામ્રલિપ્તિ, કાંચી ગેાપાલપુર, મછલીપટ્ટમ વગેરે ખંદા હતાં માંગલેારનાં વહાણા છેક માડાગાસ્કર સુધી
Jain Education International
આય સસ્કૃતિના છે? તેનું
જતાં ને લાક। ત્યાં જઈ ને વસેલા. ત્યાંની ભાષામાં સ ંસ્કૃત શબ્દો છે.
શરૂઆતમાં ભારતનાં વહાણા કાંઠે કાંઠે પ્રવાસ કરતા; પર ંતુ પાછળથી મસિ હુંકારી જતાં.
એ વહાણા માટા હતા ને ઘણા સરસામાન લઈ લાંબી ખેપ કરતા.
પૂર્વ"માં મલય દેશ સાથે ભારતને ઘણા જૂના સધ છે. ત્યાંથી આગળ ચીપ વરુણદ્વીપ વગેરે પ્રદેશામાં ભારતીય
જતાં.
ચીન સાથે વેપાર ચાલતા, ને ઠં મૅક્સિકો તથા દક્ષિણ અમેરિકામાં ભારતના લોકો જઈ ને વસેલા.
એક કાળે એલેકઝાન્ડ્રિયામાં હિંદુ મોટી સખ્યામાં વસતા હતા. મેસાપાટેમિયામાં
For Personal & Private Use Only
www.jainelibrary.org