SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ “વૈષ્ણપુરાણને આધારે ભૂગોળવર્ણન” એમ. એ. સાહિત્યચાર્ય, સાહિત્યરત્ન, લેખક શ્રી રતિલાલ છોટાલાલ પુરોહિત (ઊંઝાવાળા) ૩૫૬, પાર્શ્વનાથ નગર (જનતા નગર) એ. એન. જી. સી. ગેરટ હાઉસ નજીક, ચાંદખેડા (સાબરમતી હાઈવે) [જિ: ગાંધીનગર] પીન ૩૮૨૪૨૪ [ આ લેખ પૌરાણિક ભૂમિકા પર લખાયેલ છે, માટે ખૂબ ગંભીરતાથી વાંચ. સ. ) . ત્રિકાલજ્ઞાની વ્યાસ મહર્ષિ દ્વારા મેરુ પર્વત રહેલો છે. તેની બહારની ઊંચાઈ રચિત અઢાર પુરાણમાં વિષ્ણુ પુરાણની ૮૪,૦૦૦ (ચેયસી હજાર) જન છે. અત્યંત સાત્વિક–પુરાણ તરીકે ગણના થાય અને જમીનની નીચે સળહજાર (૧૬,૦૦૦) છે. આ ઉપરથી તેનું મહત્વ સમજી શકાય એજન તે પ્રવેશે છે. (એમ એકંદરે છે. વિષ્ણુ પુરાણના શ્લોકોની સંખ્યા એક લાખ જન પ્રમાણ મેરુ પર્વતની ૨૩,૦૦૦ (ત્રેવીસ હજાર) છે. વિષ્ણુ પુરાણના ઊંચાઈ છે.) આધારે પૃથ્વી પર-જંબુ, પ્લેક્ષ, શામલિ, તેને વિરતાર અથવા પહોળાઈ ઉપરના સુશ, કૌંચ, શાક અને પુષ્કર આ સાત ભાગમાં બત્રીસહજાર (૩૨,૦૦૦)જન છે. અને મૂળમાં તે પર્વતને વિસ્તાર સોળ આ સાત દ્વીપે સાત સમદ્રોથી ચાર હજાર યોજન (૧૬,૦૦૦) છે. જેથી એ પર્વત બાજુ વીંટાયા છે. તે લવણસમદ્ર. ઈક્ષ (મૂળમાં સાંકડે, ઉપરના ભાગમાં પહોળ સમુદ્ર, સૂરો સમુદ્ર, સપિ સમુદ્ર (ઘી અને તેનાથી ઝળકતે હાઈ પાંખડીઓ જેવા ને સમુદ્ર), દધિ સમુદ્ર, ઉધ્ધ સમદ્ર આકારના બીજા દ્વીપવાળી) પૃથ્વીરૂપ કમઅને જલસમુદ્ર, આ સાતેય સમુબે તે તે 2. કેળની જાણે કળી હોય તેવા આકારે રહેલો છે. દ્વીપ જેવડા માપના છે. એ મેરુપર્વતની દક્ષિણ તરફ હિમઆ બધાની વચ્ચે જબૂઢીપ રહેલ છે. વાન, હિમટ તથા નિષધ નામના ખંડ– એ જમ્બુદ્વીપની વચ્ચે પણ સેનાને પર્વતે છે. અને તે મેરુની ઉત્તર તરફ આપી છે. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005570
Book TitleJambudwip Part 04
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy