SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પાલનપુરને સ્થાપક રાજા પ્રહૂલાદનદેવ યશવંત જે. રાવલ પ્રાધ્યાપક, ' બ. કાં. આ. સા. એન્ડ કે. કોલેજ પાલનપુર ૩૮૫૦૦૧ (પાલનપુર તત્વજ્ઞાન સંગઠી વખતે પહેલા દિવસે રાત્રે સુરેશભાઈ શાહે (માજી પ્રમુખ નગરપાલિકા) પાલનપુરના ઈતિહાસ ઉપર જે પ્રકાશ પાથરેલ, તેની ટુંકી વિગત રૂપે આ નિબંધ રજુ કર્યો છે. સં.) મોટા દેરાસર) જોવા મળે છે. દેરાસરમાં સિતાંજ ડાબી બાજુની દીવાલમાં ખૂણામાં આવેલી છે. બબ્બે જગ્યાએ ખંડિત છે. ભીંતમાં જડતી વખતે આ ખંતિ અંશે યથાગ્ય ગઠવી દેવામાં આવેલા છે. આ સ્થાન પ્રતિમાનું અસલ સ્થાને લાગતું નથી. અન્યગ્ય સ્થાનેથી કઈક કારણસર ભ્રષ્ટ થતાં તેને અહિં લાવી સાચવી રાખવાના ઉદેશથી દીવાલમાં ગોઠવી દીધી હશે, એમ સ્પષ્ટ લાગે છે. રૌકાઓ પછી પાલણપુરના સ્થાપકની આ પ્રતિમા આજે પણ હયાત છે તે એાછા મહત્ત્વની વાત નથી. ગુજરાતના મધ્યકાલીન ઇતિહાસમાં પાલણપુરને સ્થાપક એક વિરલ રાજપુરૂષ હતું. પ્રસ્તુત લેખમાં વિસરાઈ ગયેલા આ વ્યક્તિત્વને અને દુર્લભ પ્રતિમાને જાહેરમાં લાવવા પ્રયત્ન કરવામાં આવ્યું છે. આ પ્રતિમા પાલનપુરના સ્થાપક રાજા પ્રહલાદનદેવને લગતા બહુ અલ્પ-નિરાશ પ્રહૂલાદનદેવની છે. તે પાલણપુરમાં આવેલા પ્રાપ્ત થાય છે. જેન–પ્રધે અને ઉત્કીર્ણ – પલવીઆજ પાર્શ્વનાથના જિનાલયમાં (હાલ લેખમાં જોવા મળતા ઉલ્લેખને આધારે ૧૦. છે. જોકે કાર : છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy