SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ સાથે આગળ ધસે છે અને તેને કઈ પણ નિયત તારાથી ઘણું દૂર જવું (દેાડવુ) જ જોઇએ. આ ઉલ્લેખ શકય ત્યારે જ મને કે જ્યારે જે તારાની વાત થાય છે તે તારો પણ ચંદ્રની ઝડપે આગળ ધસતા હાય. જો પૃથ્વી પેાતાનાં ભ્રમણકક્ષાના માગે. આગળ ધસતી હેાય તે ધ્રુવના તારા પણ ઉત્તર ધ્રુવથી લંબ—અંતરે હાઈ શકે નહી અને પૃથ્વીના ઉત્તર ધ્રુવના સંદ'માં ધ્રુવને સ્થિર તારા શક્ય ત્યારે જ અને કે, પૃથ્વી એક સ્થળે સ્થિર હાય. જ્યારે એમ સાખિત થઈ ગયું છે કે પૃથ્વીનું દૈનિક ભ્રમણ અને ચંદ્રનું માસિકવામાં આવે છે, ભ્રમણ ૩૬૦ અશમાં થાય છે ત્યારે એ સાબિત થઈ ચૂકે છે કે પૃથ્વી પાતાની ધરી પર ફકત ફરે છે અને એક સ્થળે સ્થિર છે, અને ચંદ્ર આવી સ્થિર પૃથ્વીની આસપાસ ફરે છે. જ્યારે એમ સાબિત થઇ ગયુ હોય કે, પૃથ્વી ફક્ત પાતાની ધરી પર ફરતી એક જ સ્થળે રહે છે. ત્યારે એ પણ સાબિત થઈ ચૂકે છે કે સૂય પાતાની સૌર રેખા પર ઉત્તરથી દક્ષિણ અને દક્ષિણથી ઉત્તર ખસે છે અને આજ ઘટના ઋતુએના ફેરફાર, દિવસ અને રાત્રિની લખઇમાં તફાવત, સીધાં અને ત્રાંસા કિરણે! તેમ જ ધ્રુવ આગળ ૬ માસને દિવસ અને ૬ માસની રાત સજે છે. નાટ ન', ૧:—મહાભારત કાળમાં પણ ખગાળશાસ્ત્રીએ સૂર્યની મુસાફરીમાં માનતા હતા, કારણ કે ચ્યાનું સમર્થાંન ભીષ્મે પિતામહનાં નિણુ યમાંથી મળી આવે છે કે જેમણે સૂય પેાતાના દક્ષિણના પ્રવાસેથી પાછા ઉત્તરમાં આવે ત્યાં સુધી પેાતાનુ મૃત્યુ મુલતવી રાખ્યુ હતુ. નાટ નં. ૨ ઃ— ભારતીય ખગાળશાસ્ર મુજબ પણ સૂર્ય ઉત્તર-દક્ષિણ અને પાછે દક્ષિણથી ઉત્તર ખસે છે. તેમના ખગાળશાસ્ત્રીય આખા કાઠો આ ધારણા પર આધારિત છે, અને તેમની ગણતરી હંમેશા સાચી હાય છે અને ગ્રહણ વિગેરે બનતા બનાવાની ગણતરી કરવામાં આ સિદ્ધાંતનું અનુસરણ દુનિયામાં થાય છે, પરંતુ આ પ્રિન્સિપલને સૈદ્ધાંતિક ( થીએરેટીકલ ) જ્ઞાનમાં અવગણુ Jain Education International આવે! વિરાધી–વિચાર આશ્ર્ચર્યજનક છે. નોટ ન'. ૩ :-કેટલાક ભગાળશાસ્ત્રીઓ એવું માને છે કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે અથવા પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે, છતાં અમારાં નિરીક્ષણા એકસરખી રીતે બરાબર સમજાવી શકાય છે અને તેમ કરવાથી ગણતરીમાં કઇ ભૂલ આવતી નથી. પરંતુ અમારા સિદ્ધાંતાથી રજુ કરાયેલ શકાતા નથી. ૨૬૬ મુદ્દાઓના ખુલાસે એકેથી આપી તેમના ગળે ઉતરે એવી સાખીતી ત્યારે જ આપી શકાય કે, જ્યારે એમ ધારવામાં આવે કે “ પૃથ્વી સ્થિર છે અને સૂર્ય ઉત્તરથી દક્ષિણ અને પછી દક્ષિણથી ઉત્તર ખસે છે.” નાટ નં. ૪ :– પૃથ્વીની ધરી ધ્રુવને જોડતી ૧૮૦ અ ંશે આવેલી એક ઐતિજ સુરેખા છે, For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy