SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલટું ૨૬૬ મુદ્દાની વાત બાજુએ જ્યારે વસ્તુની ઘટનાની ખાતરી આ થતાં, એમાંના એક પણ મુદ્દાની વર્તમાન નક્કર પૃથ્વી પરના અંશેની ગણતરીથી આપણે સિદ્ધાંત સાબિતી આપી શકતે નથી. અમેળવી શકીએ છીએ). નેધ૩-“પૃથ્વી ફરે છે. એ સિદ્ધાંતની મા નેધ ૫:- અમારો સિદ્ધાંત પૃથ્વી, ઝીણવટભરી ચકાસણી કરવા માટે યેચ [ચંદ્ર અને સૂર્યની ગતિ સાથે સંકળાયેલો છે. સ્થળ, એગ્ય સમયે, યોગ્ય સાધનો અને ગળે આથી કદાચ એને વિસ્તાર બ્રહ્માંડમાં દર ઉતરે એવી પદ્ધતિઓની જરૂર પડે કે જેથી રહેલા તારાઓ સુધી ન પણ હોય અથવા ખરું પરિણામ લાવવાના અમારા કાર્યમાં તેની સાથે સંબંધિત પણ ન હોય. નહિંતર મદદ થાય, આ સિદ્ધાંત નિરર્થક ગુચવાડાભરેલ પરંતુ જુદી જુદી વેધશાળાઓમાંથી જે બની જાત. '' બાતમી અમે મેળવી તેના પરથી અમને એમ નેધ ૬ -અમારે સિદ્ધાંત માને છે કે લાગે છે કે પૃથ્વી એક નિયત સ્થાનેથી પિતાની ધરીની - આ દિશામાં કોઈ પ્રયાસ થતું જ નથી. આસપાસ ફરી રહી છે ! તે સૂર્યની આસ્પાસ) આથી એક વખત સ્વીકૃતિ પામેલે આ બીલકુલ ફરતી નથી. પરંતુ અમે જેને “સૌર સિદ્ધાંત સ્થગિત બની જાય છે (stands રેખા” કહી છે તેનાં પર સૂર્ય ખસે છે – still). પછી ભલે તેમાંની કેટલીક ક્ષતિઓ ઉત્તરથી દક્ષિણ ૬ માસમાં અને દક્ષિણથી સ્પષ્ટપણે બહાર આવી ગઈ હોય. ઉત્તર સૌર વર્ષનાં બાકીનાં ૬ માસમાં–ચંદ્રને - અહીં એટલું ઉમેરી શકાય કે શુ બે ગતિ છે તેની પહેલી ગતિ પૃથ્વીની આસપાસ છે; અને બીજી ગતિ સૂર્યની વિરુદ્ધ સૂર્ય અને દૂર આવેલા તારાઓ અથવા અવકાશી ઘટનાના નિરીક્ષણમાં કામે લગાડવામાં દિશામાં છે, એટલે કે દક્ષિણથી ઉત્તર અને આવેલાં સાધને પૃથ્વીના પરિભ્રમણ કે પરિક્રમણ ઉત્તરથી દક્ષિણ. અને તેની અસરે તપાસવામાં કાંઈ મદદરૂપ નોંધ ૭ઃ સૌર રેખા કે જે સૂર્યના થઈ શકે એવાં નથી.. માર્ગનું સૂચન કરે છે, તે પણ એક ક્ષતિજ સુરેખા છે, તે પૃથ્વીથી ૩૦ લાખ માઈલ નેધ ૪ - ખગોળશાસ્ત્રીએ પૃથ્વીનું ઘર, અને પૃથ્વીની ધરીને સમાંતર છે, અને પરિભ્રમણ સ્થિર (નિયત) તારાઓના એક તેની લંબાઈ ૫૧૬ લાખ માઈલ છે. વર્ષમાં જાદા જુદા ખૂણાએથી અવલોકન કરતાં વાસ્તવિક ઘટના” એ મથાળા હેઠળ થતા સ્થાનફેર પરથી સાબિત કરે છે. અમે જે ઘટનાઓ વિગતવાર આપી છે તે પરંતુ આ માયાજાળ જેવાં કેણીય ૩૬૦ અંશનું રાત અને દિવસનું એક અવલોકન (Parallax)ને અભ્યાસ કરવા વર્તુળ પૂરું કરવા માટે સૂર્યની આસપાસ જવાની આપણુને જરૂર નથી, ન ફરતી એવી પૃથ્વી પિતાની સીધી ધરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy