SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ની નથી, પુરવાર કરે છે કે હકીક્ત પુરવાર કરે છે કે “પૃથ્વી એકજ (૧) પૃથ્વી સૂર્યની આજુબાજુ ફરતી દિશા તરફ ઉત્તર ગોળાર્ધ નમેલે રાખીને નથી. - સૂર્યની આજુબાજુ ફરતી નથી.” જે આજુબાજુ ફરતી હોય તે જૂન (૩) પૃથ્વી પિતાની ધરી ઉપર પણ માસમાં વિષુવવૃત્ત ઉપરથી રાત્રિના સમયે ફરતી નથી. દેખાતે ધ્રુવનો તારે ડિસેમ્બર માસમાં રાત્રિના જે પિતાની ધરી ઉપર ફરતી હોય તે તે સમયે વિષુવવૃત્ત પર દેખાય નહીં. વિષુવવૃત્ત નજીકના અક્ષાંશ ઉપરથી ધુવને (૨) પૃથ્વી એકજ દિશા તરફ ઉત્તર તારે એકના એક સ્થાન પર જોઈ શકાય નહીં. ગોળાઈ નમેલે રાખીને ફરતી નથી. પરંતુ આખી રાત્રિ દરમ્યાન જુદી જુદી જે તે પ્રમાણે ઉત્તર ગોળાર્ધ એકજ રેખાઓ ઉપર દેખાવો જોઈએ, અને રાત્રિની દિશા તરફ નમતે રાખીને ફરતી હોય તો શરૂઆતમાં સીધો ઉત્તર તરફ દેખાતે પ્રવને સપ્ટેમ્બર માસમાં વિષુવવૃત્ત નજીકના અક્ષાંશ તારે મધ્ય રાત્રિ પછી અસ્ત થવો જોઈએ. ઉપરથી મધ્યરાત્રિએ પ્રવનો તારો ઈશાન પરંતુ તે પ્રકારે પણ બનતું નથી. દિશામાં ક્ષિતિજ ઉપર તથા માર્ચ માસમાં અને રાત્રિની શરૂઆતમાં જે સ્થાન પર વિષુવવૃત્તનજીકના અક્ષાંશ ઉપરથી મધ્યરાત્રિએ દેખાય છે તેના તેજ સ્થાન પર દેખાય છે. વાયવ્ય દિશામાં ક્ષિતિજ ઉપર દેખાવ જોઈએ. તેના તેજ સ્થાન પર આખી રાત્રિ દરમ્યાન પરંતુ એ પ્રકારે બનતું નથી અને કાયમને દેખાય છે, તે હકીક્ત પૂરવાર કરે છે કે પૃથ્વી માટે એકના એકજ સ્થાન પર દેખાય છે, તે પિતાની ધરી ઉપર પણ ફરતી નથી. વિચારવા જેવી વાત પદાર્થો બે જાતના, ઈન્દ્રિયગમ્ય અને અતીન્દ્રિય. ઈન્દ્રિયગમ્ય પદાર્થો ઈન્દ્રિયની મદદથી જણાય, અતીન્દ્રિય પદાથો ઈન્દ્રિયેથી ન જણાય તે વ્યવસ્થિત શ્રદ્ધાપુર્વક બુદ્ધિ, તર્ક અનુસાર અને જ્ઞાની પુરૂના વચનથી જણાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy