SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ તેમાં દક્ષિણ બાજુ છેલ્લું જે ક્ષેત્ર છે ગણત્રીએ ૪૬,૫૦૦૦ માઈલમાં અને ૧ ગાઉ તેનું નામ ભરતક્ષેત્ર છે. કે જેનું પૂર્વ— =રા ની ગણત્રીએ ૫૧,૧૨૫૦ માઈલ) દૂર પશ્ચિમ પ્રમાણ ૧૪૪૭૧ ચો. ૫/૧૯ છે. અને ચારે બાજુ પાણીથી વીંટળાયેલ નાના–મોટા ઉત્તર-દક્ષિણ પ્રમાણુ પ૨૬ . ૬/૧૯ છે. તે અનેક દ્વીપના સમૂહરૂપ વર્તમાન વિશ્વ છે. ભરત ક્ષેત્રના મધ્ય ભાગે વૈતાઢય પર્વત છે. એમ નક્કી થાય છે. જેની ઉંચાઈ ૨૫ . છે ઉત્તર-દક્ષિણ ખરેખર તે શાસ્ત્રની મર્યાદા પ્રમાણે ભારત પહોળાઈ ૫૦ જન અને પૂર્વ-પશ્ચિમ ન ક્ષેત્રમાં ખારું પાણી હોય જ નહીં, સમુદ્ર લંબાઈ ૧૦૦૭૨ ૧૧/૧૯ પ્રમાણ છે. તે દ્વીપની બહાર હોય છતાં આજે આપણી તેનાથી ભરત ક્ષેત્રના બે ભાગ પડ્યા દુનિયા આસપાસ ખારું પાણી દેખાય છે તે છે. ૧. ઉત્તરાર્ધભરત ૨ દક્ષિણાર્ધભરત. શું? તે સમજવા માટે નીચેની બે ઘટનાઓ - દક્ષિણ ભારતનું પૂર્વ-પશ્ચિમ પ્રમાણ વિચારવા જેવી છે. જન ૯૭૪૪; છે , અને ઉત્તર-દક્ષિણ બીજા તીર્થકર શ્રી અજિતનાથ પ્રભુના પ્રમાણુ યે. ૨૩૮ છે. વખતે બીજા ચક્રવતી સગર મહારાજાના ૬૦ આ દક્ષિણ ભારતના બરાબર મધ્યભાગે હજાર પુત્રોએ અષ્ટાપદ તીર્થની સુરક્ષા માટે એટલે વૈતાઢય પર્વતથી ૧૧૪ . . દૂર દડરની . 11 , દંડરત્નથી ચારે બાજુ ખાઈ ખેદી તેમાં ગંગા અયોધ્યા નગરી છે. તેનાથી નૈઋત્ય (દક્ષિણ નદીમાંથી નહેરની જેમ પાણી લાવી ભર્યું, પશ્ચિમ વચ્ચે) ખૂણે ૧,૮૫૦૦૦ ગાઉ દૂર તેવામાં નાગકુમારના ભવન સુધી તે પાણી આપણે રહેલા છીએ, તે વર્તમાન વિશ્વ પહોંચવાથી છંછેડાએલા નાગકુમારના ઈન્દ્ર વિશાળ સમુદ્ર વચ્ચે નાના-મોટા અનેક દ્વીપના આવી ૬૦ હજાર પુત્રોને બાળીને ભસમ કરી સમૂહ જેવું છે. દીધા બાદ કઈ વાળનાર ન હોઈ તે ગંગાના પાણીએ ખાઈમાંથી ઉભરાઈને ચારે બાજુ આ માટે કવિ બહાદુર ધુરંધર વિદ્વાન પ્રલય તાંડવ કરવા માંડયું. શ્રી દીપવિજય કવિરાજ કૃત શ્રી અષ્ટાપદજી મહાતીર્થની પૂજામાં નીચે પ્રમાણે ઉલ્લેખ પછી ભગીરથે સગર ચક્રવતીની આજ્ઞાથી તે ગંગાના પ્રવાહને પોતાના પુત્રોએ જેમ પ્રાણના ભોગે પણ ગંગા નદીના પ્રવાહને સિદ્ધગિરિથી છે વેગલે રે, લાવી અષ્ટાપદની રક્ષા કરી તેમ સગર ચકએક લાખ ગાઉ પંચાશી હજાર રે!” વતીને શ્રી શત્રુંજયની રક્ષા કરવાના કેડ આ ઉપરથી આપણે રહેલા છીએ તે જાગ્યા, તે મુજબ પિતાના તાબે રહેનારા ૮૦૦૦ માઈલને મનાતે ગેળે દક્ષિણ- વ્યંતર દેવોને જબૂદ્વીપની જગતી (કોટ)ના ભરતના મધ્યબિંદુ રૂપ અયોધ્યાથી નઋત્ય દક્ષિણ દ્વારથી લવણસમુદ્રને લાવવા હુકમ ખૂણે ૧,૮૫૦૦૦ ગાઉ (૧ ગાઉ=રા માઈલની કર્યો, તે મુજબ તે સમુદ્ર દેવશક્તિથી ભરત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005569
Book TitleJambudwip Part 03
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy