SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ LI IT. # ના ! પૃથ્વી ગોળી નથી !!! રજુ કરનાર = જયેશ આર. શાહ C.A.L,LLB, અમદાવાદ [ વર્તમાનકાળે પૃથ્વીને આકાર ગોળ હવા સંબંધમાં લગભગ ઘણાખરા નિશંક થઈ ગયા છે, પણ સમજદાર બુદ્ધિશાળીઓની આંખ ઉઘાડનાર નીચેને લેખ અત્યંત ઉપયેગી ધારી અહીં રજૂ કરીએ છીએ. આ લેખ તા. –૧–૧૯૫૯ “ગુજરાત સમાચાર'ના સંસાર-સબરસવિભાગમાં પ્રગટ થયેલ તેને અક્ષરશઃ ઉતારો જિજ્ઞાસુઓના લાભાથે રજૂ કરીએ છીએ. પૃથ્વીના વૈજ્ઞાનિક રીતે મનાતા ગોળ આકાર સંબંધે આધુનિક સુએજ નહેરના નિર્માતા એંજીનીયરનું મંતવ્ય ખૂબ જ વેધક પ્રકાશ પાથરે છે તે અહીં રજૂ કરીએ છીએ. સં.) ૧૮૫૫માં એક દિવસે બ્રિટનના કે ફ્રાંસના ઈજનેરની એજના જરૂર નિષ્ફળ વડાપ્રધાન લેડ પાલ મર્ટને સિવીલ એંજિ- જવાની છે. ૧૦૦ માઈલ જેવા અંતરમાં યરની સંસ્થાના પ્રમુખને ઉદ્દેશીને નીચે પૃથ્વીના વાંકથી (વળાંકથી) નહેરના કાંઠાઓ મુજબના કડક શબ્દો ઉચ્ચારેલા- ત૨ડાઈ જવાના ! મિ. પ્રેસિડેન્ટ! ફનિનાન્ડ દ લેસેસ આવા પ્રકારની અવ્યવહારૂ પેજના સાથે નામને એક ફેંચ ઇંજિનીયર મધ્ય સમુદ્ર પિતાનું નામ જોડવાની બ્રિટિશ ઈજનેરેની અને રાતા સમુદ્ર વચ્ચે ફક્ત ૧૦૦ માઈલનો ઈચ્છા નથી!” દરિયાઈ માર્ગ તૈયાર કરવા માટે શા માટે આ સુએઝ નહેરનું સર્જન “પૃથ્વી જહેમત ઉઠાવી રહ્યો છે. એ મને સમજાવશે? સપાટ છે” એ સિદ્ધાંત લક્ષમાં રાખીને સુએઝથી ઉત્તર બાજુ એ નહેર બાંધ- થવા પામ્યું છે. સુએઝ નહેરની જના વાની આ વાત છે તમે આ યોજના સંબં. હાથ ધરતાં પહેલાં તેના સર્જક ફ્રેન્ચ ઈજધમાં સાંભળ્યું તો હશે ? નેર 6. લેસેસે પિતાના બે સાથીદાર - “જરૂર ! સાંભળ્યું છે સાહેબ ! હં અને લીનત અને બે મુગલબેને સ્પષ્ટ શબ્દોમાં મારા સાથીદારો!” કહેલું કે “સદગૃહસ્થ પૃથ્વી સપાટ છે. તે પછી બ્રિટિશ ઈજનેરોએ શા એમ માનીને આપણે આ નહેરની લેજના માટે આ કાર્ય ઉપાડી નથી લીધું ?” તૈયાર કરવાની છે. સને ૧૮૭૭ માં બ્રિટનની - “ ટૂંકમાં મારે તમને એટલું જ કહે- પસાર કર્યો. આ સુધારામાં નક્કી કરવામાં પાર્લામેન્ટે અગાઉના એક કાયદામાં એક સુધારે વાનું છે કે આ તે બ્રિટનની આબરૂને આવ્યું છે કે ભવિષ્યમાં રેલ્વે અને નહેઝાંખપ લાગી રહી છે.” રેનાં બાંધકામ માટેના એવા ઈજનેરોના - તમે માને કે ન માને, પણ બ્રિટનના ડરે વિચારવામાં આવશે કે જેઓ “પૃથ્વીના ઈજનેરોની સંસ્થાના પ્રમુખે વડાપ્રધાન સમક્ષ કહેવાતા વળાંક માટે કોઈપણ પ્રકારને વાંધો એવો ખુલાસે કર્યો કે “ હું અને મારા લેતા ન હોય. આ કાયદો હજુ આજે પણ સાથીદારે એવો અભિપ્રાય ધરાવીએ છીએ બ્રિટનની ધારા પોથી પર છે. તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy