SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ વિજ્ઞાન પાસે ચંદ્રતુ' પૃથ્વીથી સાચુ અંતર કે તેની ઉત્પત્તિ વિષે સાચુ` જ્ઞાન નથી, તેા તેના ઉપર પહોંચવાની તા વાત જ શી ? ચંદ્રના અંતર સ’બધી તા ઠીક, પરંતુ આજના વૈજ્ઞાનિકોમાં પૃથ્વીની પરિધિ વિષે પણ ઠીક-ઠીક મતભેદ પ્રવર્તે છે ! સામાન્ય રીતે પૃથ્વીની પરિધિ ૨૫,૦૦૦ માઈલની માનવામાં આવે છે, પરંતુ એસ્ટ્રાલાજીકલ મેગેઝીન ’” ( ઓગસ્ટ૧૯૪૬ ના અંક) માં જે. મેકડાનલ નામે અમેરિકન વૈજ્ઞાનિકે અનેક મુદ્દાઓની ચર્ચા કરીને પૃથ્વીની પરિધિ ૨૫,૦૦૦ માઇલની હાવા અંગે શકા વ્યક્ત કરી છે. ચદ્રયાત્રામાં પ્રસ્થાપિત વૈજ્ઞાનિક સત્યાના પરસ્પર વિરાધ 44 ચંદ્ર તરફ્ માનવીની નજર અને તેના અવકાશ યુગમાં પ્રવેશ સંબંધી વિચારણા કરતાં આ દિશામાં રશિયા-અમેરિકાએ લગભગ સાથે પ્રયાસા કર્યાં છે. સૌ પ્રથમ ૧૯૫૭ માં આકટોબરની ૪ શ્રી તારીખે રશિયાએ ૮૩ કી. ગ્રા. ના ઉપગ્રહ અવકાશમાં માકલ્યા અને પૃથ્વી વાસીઓએ અનંત એવા અવકાશી વિસ્તારમાં પ્રવેશ કર્યાં. ત્યાશ્માદ ૧૯૬૦ ના આગસ્ટમાં રશિયાએ એ કૂતરાએ મેાકલ્યા અને ૧૯૬૧ ના એપ્રીલની ૧૨ મી. તારીખે સુરી ગાગારીનની આગેવાની નીચે સૌ પ્રથમ માનવે અવકાશમાં અનતના યાત્રી તરીકે પગ ઉપાડ્યા. Jain Education International ૪૭ ત્યારપછીના અમેરિકાના પ્રયાસામાં એપેાલાની ચંદ્રયાત્રાનું અનેાખુ' મહત્ત્વ છે. અંતે અમેરિકાએ ૧૯૬૮ ના ડીસેમ્બરમાં જાહેર પણ કરી દીધુ' કે માનવે ચંદ્રની ધરતી પર પગ મૂકયા !! પરંતુ અમેરિકાના એપાલાયાનની ચંદ્રયાત્રાના સૂક્ષ્મ અભ્યાસને અંતે કેટલાક વિચારણીય મુદ્દાએ ઉપસ્થિત થાય છે અને ફલશ્રુતિ એ આવે છે કે- માનવી ચંદ્ર ઉપર ઊતર્યાં નથી. ” પરંતુ ‘ પ્રાચીન–ગ્ર‘થામાં વણુ વેલ સુવિશાળ પૃથ્વીના અજ્ઞાત એવા પૂર્વીય-પર્વતીય પ્રદેશમાં ઊતર્યાં છે.” ચંદ્રયાત્રામાંથી ઉદ્ભવેલા કેટલાક મુદ્દાએના ઉકેલ કે સ્પષ્ટતા વૈજ્ઞાનિકા પાસે નથી ! (૧) એપેાલા ૮ પૃથ્વીથી ૧૯૦ માઇલ ઊ'ચી. પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર નીકળીને ચંદ્ર તરફ તીથ્થુ ૨,૩૦,૦૦૦ માઈલ દૂર પૂર્વમાં ગયું. હવે વૈજ્ઞાનિક બતાવે છે તે પ્રમાણે સૂર્યને કેન્દ્રમાં રાખતા બુધ, શુક્ર, પૃથ્વી એમ ક્રમ આવે છે. તેથી બ્રહાની સ્થિતિમાં પૃથ્વીના ત્રીજો ક્રમ આવે છે. ચંદ્ર પૃથ્વીના ઉપગ્રહ છે. તેથી તે પૃથ્વીની આસપાસ ફરતા હાવાથી એપેાલે યાન તીથ્થું ગયુ. હાય તે સ‘ભવિત છે. હવે વૈજ્ઞાનિકાની કહેવાતી વ્યવસ્થા પ્રમાણેત્રીજુ રાકેટ છોડયા પછી એપેાલા ૮ કલાકના ૩૯૩૬૦ કી, સી. ની ઝડપે ચંદ્ર તરફ ધસ્યુ છે અને તે ૬૩ કલાકૅમાં ચંદ્ર ઉપર પહેાંચશે,” એવી રીતે For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005568
Book TitleJambudwip Part 02
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy