SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ - * . જૈન આરા યુગની આ અસર અને વૈજ્ઞાનિકોએ ઘેલી પૃથ્વીના વાતાવરણની હવાજાન પરની અસર સરખાવી શકાય તેમ છે. આ અંગે તેમ તેમ આશયુગના પ્રભાવની વિગતે અત્યંત વિસ્તૃત રીતે ચર્ચાયેલી જોવા મળે છે. . . . ! * આજે યુગબળે અને એની હવામાન પરની અસર પૂરી સમજવી મુશ્કેલ છે, તેથી મેકિસકે અને બ્રાઝીલ જેવા દેશોમાં તાણયુગનાં મહાકાય પીવાણું સ્મારકોને stone Monuments વેન ડેનિકને તે તેમને દેના થે chariots of gods કહીને તેમની ટી. વી. ફિલ્મ મૂકી હતી. પરંતુ વિશ્વને હજુ જૈનેના યુગબળના પ્રભાવને કઈ ખ્યાલ નથી. આ સર્વે સ્થાપત્યે તે પ્રાચીન યુગના મહાબલી માનવેની જ રચનાઓ છે તેમાં કેઈ શકી નથી. . વિજ્ઞાનનાં તથ્ય જોયા પછી અને જૈન ધર્મ-નિરૂપિત “તમસ્કાય-પ્રદેશ અને વિચાર્યા પછી બંને એક જ છે એવી ધારણા બંધાય છે. વૈજ્ઞાનિકોએ છેલા ચાર-પાંચ દાયકાથી કૃષ્ણગની શેધ કરી છે પરંતુ જૈન ધર્મે તે પાંચમા દેવકની સરહદ સુધી તમેસ્કય પ્રદેશ વિસ્તરેલે વર્ણવે છે. આકાશમાં દેખાવને જેલ હવાલેકનાં 'જિસ્મા તરીકે ઓળખાવ્યા છે. વૈજ્ઞાનિકે માટે જે ધર્મી આ સમસ્કાય પ્રદેશની કલ્પના અને દેવલેકની કલ્પના black has કુણુગ દ્વારા અન્ય સંસ્કૃતિના સાથે Time Traval અતીતના ગર્ભમાં પ્રવેશવાનું સૂચન છે. ' ' - . . . , જેમ ધર્મમાં વર્ણવેલ મહાવિદેહ ક્ષેત્ર, ઐરાવત ક્ષેત્ર વગેરે ધર્મક્ષેત્રો સંબંધી વિચારતાં આ સર્વે ધર્મ-ભૂમિએ ઉત્તર તરફ સુદ્ધર હતી એમ માનવામાં આવે છે. Holla Barthના લેખકે તે પૃથ્વીના પેટાળમાં ઉચ્ચ ધર્મેન્દ્રભાવનાવાળી સંસ્કૃતિએ હોવાની ધારણા કરી છે. જૈન ધર્મ માને છે કે સીમંધર સ્વામી અને અન્ય ગણી તીર્થકરે મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન છે. ત્યાં તેઓ ધર્મ પ્રવર્તાવી રહ્યા છે. આ ભૂમિ અગમ્ય મહાઘટનાઓને કારણે છૂટી પડીને અજ્ઞાત બની ગઈ છે. આજે ત્યાં સદાય ચોથા આરાના 'ધર્મ અને હવામાનના પ્રભાવે છે એવી જૈન ધર્મની સ્પષ્ટ માન્યતા છે. નાસાના વૈજ્ઞાનિકોએ અવકાશમાંથી પૃથ્વીની તસવીર લીધી છે, એ તસ્વોમાં “ખેત ઉત્તર-દક્ષિણ ધ્રુવના પિલાણના પ્રદેશમાં જાણે કે ધરતીના પેટાળમાં રહેલા અાહાખંડના પ્રવેશ દ્વાર હોય એવા મહાગ લાગે છે. એમ “secret of Ages” નામે પુસ્તકમાં મેંધવામાં આવ્યું છે. * આ વેદની ઋચાઓમાં એક દીર્ઘતમસ નામે અશ્વિને સૂર્ય ધરનાં છાપાં. કલાક-કાળાં ધાબાનું ઊંડું જ્ઞાન હોવાનું વિજ્ઞાન છે. કદાચ તેમનું આવું નામ પણ તમાય ગૉશ Deep darkness પરથી પડ્યું હોય તેમ લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005567
Book TitleJambudwip Part 01
Original Sutra AuthorN/A
AuthorVardhaman Jain Pedhi
PublisherVardhaman Jain Pedhi
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy