________________
પ્રકાશક તરફથી...
દેવગુરક્ષાએ પ્રસ્તુત પ્રકાશને જિજ્ઞાસુ વાંચના કરકંમલમાં રજૂ કરતાં અમે અમારી જાતને ધન્ય-ગૌરવશાળી માનીએ છીએ કે વિજ્ઞાનવાદના ફટાપભયો તાંડવથી ગેમમાં રહેલ નવી પેઢીની શ્રદ્ધાને સ્થિર કરવા માટે જ઼રૂરી વર્તમાન વિદ્વાનોના વિશિષ્ટ નિબંધની સેર કરી દે છે. મહિને પ્રકાશિત કરી ભારતીય સંસ્કૃતિના અમૂલ્ય તરફ જઈ રહેલા આધુનિક શિક્ષણ પદ્ધતિના વિકૃત સત્ય-અસત્ય સામે લાલબત્તી ધરા પ્રતિ બનીએ છીએ.
વિ. સં. ૨૦૩૮ ના વૈશાખ મહિને પાલીતાણું જૈન ગજાદિષમ બીક એસકેન્ફરન્સ વખતે ઇદોર (મ. પ.)થી પ્રગટ થતા “તીર્થકર” હિન્દી માસિકના તંત્રી ડો. શ્રી નેમિચંદ્ર જૈન દ્વારા પ્રોત્સાહિત થયેલ અમારી વર્ષોની ભાવના પાલનપુરમાં થઈ રહેલ ૨૮–૨૯-૩૦ ઓકટોબરની “તત્વજ્ઞાન-વિજ્ઞાન સંગઠી” પ્રસંગે સંસાર
DB i
- પ્રસ્તુત પ્રકાશન સગઈમાં જુદા-જુદા પ્રાંતના વિદ્વાનોના લખીને લાવેલા છે ટપાલથી મોકલેલા નિબંધોને સંગ્રહ કરવા ભાવના છે. | ગુજરાતી-હીદી-સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના આવેલા નિબંધે તે તે ભાષામાં રહ્યું કરવા વિચાર છે.
આવી જાતનાં નિબંધ ઘણી જતિના અમારી પાર્સ આવ્યા છે તે બધા મશઃ છ માસિક આ પ્રકાશનમાં રજુ કરવા ના છે.
પ્રકાશનું પ્રેરક મંડળના સાત મુનિરાજોના સહયોગથી અમે ટૂંક સમયમાં રજુ કરી શકીએ છીએ, સંયિષ્યમાં પ્રેરક-મંડળને પૂજ્ય શ્રય મેગેવાની આવી કરૂદષ્ટિ મળતી રહે તેવી અમારી આકાંક્ષા છે.
પ્રાનનું કામ કેટલું કરૂં છે! તે તે કરે તેને ખબર પડે. તેમા કોયમાં આ પ્રકાર થી પાછળે વિવિધ પરમથી મહાનુભાવોને હાદિષ્ટ સહન મળી છે.
ખાસ કરીને ડે. રૂદ્રદેવ ત્રિપાઠી (દિલ્હી)ની એમેં બહું અનુમોદના કરીએ છીએ કે, જેમણે સંસ્કૃત-હિન્દ ફમાં જીરું અને અગ્રેજી રહી પ્રેસમાં ના દેખરેખથી છેવી તૈયાર કરી આપ્યું. વળી છે. પ્રહૂલાદભાઈ છે. પટેલે (વડનગરમાં પણ દર અઠવાડીયે શનિ-રવિ પૂ. પંન્યાસજી મહારાજ પાસે આવી આ પ્રકાશનનું ગળખું વ્યવસ્થિત રી આપ્યું સંસ્થા પં. રતિભાઈ ચી. દેશી તથા કુમારપાળ જયંતિલાલ શાહ ઇ.ઉંઝા ન મ એની જેટલી અમર કરીએ તેટલી ઓછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org