SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનયોગીની દૃષ્ટિએ જગત – ગાથા-૪૦ જ્ઞાનયોગીની દૃષ્ટિએ જગત ગથા-૪૦ અવતરણિકા : ભાવજ્ઞાનસંપન્ન કર્મથી લપાતો નથી તે જણાવી, હવે તે જગતને કેવી રીતે જુવે છે કે જેથી તેને કર્મબન્ધ થતો નથી, તે જણાવતાં કહે છે - શ્લોક : समलं निर्मलं चेदमिति द्वैतं यदा गतम् । દ્વતં નિર્મસંવર્ધી મેવશિષ્ય ૪૦ | શબ્દાર્થ : ૧/૨. મ્ (બ્રહ્મ) સમરું . “આ બ્રહ્મ (સંસારવર્તી આત્માઓ) સમલ છે રૂ/૪. (ઢ૫) નિર્મદં ર - અને આ બ્રહ્મ (મોક્ષવર્તી આત્માઓ) નિર્મળ છે” /૬. તિ વૈત - આ પ્રકારનું વૈત ૭. ચા - જ્યારે ૮. તિમ્ - ચાલ્યું જાય છે . તવા - ત્યારે ૧૦/૧૧/૧૨. ઇન્ કૈત નિર્મઠ - એક અદ્વૈત નિર્મળ રૂ. બ્રહ્મ - બ્રહ્મ ૧૪, શણ7 - બાકી રહે છે. શ્લોકાર્થ : “આ સંસારવર્તી જીવોનું બ્રહ્મ મલવાળું છે અને મોક્ષવર્તી જીવોનું બ્રહ્મ નિર્મળ છે' આવું કૅત જ્યારે ચાલ્યું જાય છે ત્યારે એક અદ્વૈત નિર્મળ બ્રહ્મ જ બાકી રહે છે. ભાવાર્થ : વ્યવહારનયથી જ્યારે આત્માનું સ્વરૂપ જોવામાં આવે ત્યારે સંસારી જીવો કર્મમલથી યુક્ત હોવાથી સમલ છે અને સિદ્ધના જીવો કર્મથી મુક્ત હોવાથી નિર્મળ છે; એવું જણાય છે. આમ જીવોના બે ભેદોરૂપ વૈત બ્રહ્મ નજરમાં આવે છે. વ્યવહાર નયને અનુસરનારી આવી પૂલષ્ટિનો ત્યાગ કરી સાધક જ્યારે નિશ્ચયનયરૂપ સૂક્ષ્મદ્રષ્ટિથી આત્માને જુવે છે, ત્યારે તેની દૃષ્ટિમાંથી આ સમલ અને આ નિર્મળ એવો દૈતભાવ ચાલ્યો જાય છે અને ત્યારે તેને સર્વ આત્માઓ માત્ર શુદ્ધ બ્રહ્મરૂપે પ્રતીત થાય છે. વિશેષાર્થ : વ્યવહારનયની દૃષ્ટિથી સંસારી જીવોનું જ્યારે બાહ્ય સ્વરૂપ જોવામાં આવે ત્યારે તે જીવો કર્મ અને શરીરાદિથી યુક્ત સારાનરસા, ઊંચ-નીચ આદિના ભેદવાળા દેખાય છે અને સિદ્ધના જીવો કર્મ અને શરીરાદિથી રહિત નિર્મળ એક સ્વરૂપવાળા દેખાય છે. તેથી એવું લાગે કે સંસારી જીવો સમલ છે અને સિદ્ધના જીવો નિર્મળ છે. વ્યવહારનયની આવી ભૂલદૃષ્ટિનો ત્યાગ કરી, જ્યારે શુદ્ધ નિશ્ચયનયથી આત્માને જોવામાં આવે ત્યારે સત્તાથી શુદ્ધ એવા સંસારી જીવો પણ સિદ્ધના જેવા નિર્મળ દેખાય છે. તેથી આ સમલ અને આ નિર્મલ' - આવો દૈતભાવ રહેતો નથી. સંસારી અને સિદ્ધ વચ્ચેનો આ ભેદભાવ જ્યારે ભૂંસાઈ જાય છે, ત્યારે Jain Education Interational For Personal & Private Use Only www ainelibrary.org
SR No.005562
Book TitleAdhyatma Upnishad Part 02
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorKirtiyashsuri
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year2012
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy