SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ વસ્તુનો ધર્મ છે, તે તેમ સંપૂર્ણ થયો તે એવંભૂત નય કહીએ. હવે ગાથાનો ભાવાર્થ આ પ્રમાણે છે. (૧) શ્રી અરિહંત ભગવંતના - જ્ઞાની પુરુષના ગુણોના ચિંતન દ્વારા સંકલ્પ કરવો એટલે કે તે પ્રાપ્ત કરવાનું નક્કી કરવું તે નૈગમ નયથી અપવાદ ભાવ સેવા છે કારણ એ આત્મસિદ્ધિ નિપજાવવાનું કારણ છે. (૨) શ્રી અરિહંતની પૂર્ણપણે પ્રગટેલી આત્મસંપત્તિ છે. પોતાની શું પણ તેવી જ સત્તાનો વિચાર કરે અને તે પણ તેવી જ છે એમ શું વિચારી બન્નેની તુલ્યતાનું વારંવાર ભાવન કરે. તેમજ પરમાત્મ ધર્મનું હું બહુમાન કરે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવથી શ્રી અરિહંત ભગવંતનું તથા હું મારું દ્રવ્ય ભિન્ન છે અને સત્તાના સાધર્મ્સથી અભેદ છે, તેમ વિચારી પોતાની અપ્રગટ સત્તાને પ્રગટાવવાનો વિકલ્પ થવો તેમજ તે પ્રમાણે ચિંતન કરવું તે સંગ્રહનયથી અપવાદ ભાવસેવા છે. ૩. વ્યવહારે બહુમાન જ્ઞાન નિજ, ચરણે જિનગુણ રમણાજી; પ્રભુગુણ આલંબી પરિણામે, ઋજુ પદ ધ્યાન સ્મરણાજી. શ્રી. ૪ (૩) પોતાના ક્ષયોપશમ ભાવિ જે જ્ઞાન, દર્શન, વીર્ય તે મધ્ય પ્રતિસમયે ભાસન શ્રી અરિહંતની શુદ્ધ સ્વરૂપ સંપદા, કેવલ જ્ઞાનાદિક અને જે દેશના તે શુદ્ધ ઉપકારીપણું છે અને વીર્યને જિનભક્તિ વિષે શું ફોરવે તથા શ્રી અરિહંતના ગુણને વિષે રમણ એકત્વ, તન્મયતાપણું છું પામીને રહે. અહીંયા જે ક્ષયોપશમી આત્માના ગુણની પ્રવૃત્તિ શ્રી અરિહંતને અનુયાયી થઈ, તે માટે એ વ્યવહાર નયે અપવાદ ભાવ સેવના કહીએ. (૪) પ્રભુના ગુણને અવલંબીને જે અંતરંગ આત્મદ્રવ્યની ક્ષયોપશમી શું પરિણતિ તે મધ્યે તન્મયપણે રહે અને જ્યાં સુધી ધર્મધ્યાનરૂપે આલંબી | શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી ૮૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy