SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શું ભગવાન (નાથ) છે. તેથી કોઈ સાથે મળતા નથી. તેમને મેળવવાનો, તેમની સાથે તન્મય થઈ જવાનો માર્ગ આગમ દ્વારા સતુ શાસ્ત્રસદ્ગુરુ સતશ્રત દ્વારા જાણવામાં આવ્યો છે. પર પરિણામિકતા અછે, જે તુજ પુગલ જોગ હો મિત્ત; જડ, ચલ, જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત. 3 કર્યું. પં ; હે મિત્ર ! જીવ પુદ્ગલના સંયોગરૂપી યોગથી તું જે પરપદાર્થમાં શું ફરું પરિણમી રહ્યો છે તે તારો દોષ છે.આ પુદ્ગલના ભોગમાં રક્તમાનપણું કરવું તે તારા માટે યોગ્ય નથી. કારણ કે એ જડ પદાર્થો તો ચંચળ છે $; અને તે પદાર્થોનો સર્વ જીવોએ અનેકવાર ઉપભોગ કર્યો હોવાથી એ જગતની એંઠ સમાન છે માટે તે પદાર્થોનો ભોગવટો કરવો એ તારા માટે હિતાવહ નથી. શુદ્ધ નિમિત્તી પ્રભુ ગ્રહો, કરી અશુદ્ધ પર હેય હો મિત્ત; આત્માલંબી ગુણલયી, સહુ સાધકનો ધ્યેય હો મિત્ત. • ક્યું. ક હે મિત્ર! ભગવાનને પ્રાપ્ત કરવા છે તો જે જાણીને છાંડવા યોગ્ય શું છેઅશુદ્ધ છે તેનો ત્યાગ કર અને આત્મામાં જ સંપૂર્ણ રમણતા રૂપ છે સ્વગુણાવલંબી એવા શુદ્ધ નિમિત્ત ભગવાન કે જે શુદ્ધ સ્વરૂપમાં લીન છે આ બધા સાધકનું આત્માનું ધ્યેય છે. જિમ જિનવર આલંબને, વધે, સધે એકતાન હો મિત્ત; તિમ તિમ આત્માલંબની, ગ્રહ સ્વરૂપ નિદાન હો મિત્ત. - કર્યું. ૭. શ્રી જિનેશ્વર ભગવંત, શ્રી અરિહંત ભગવંતનું આલંબન ગ્રહણ ! કરીને યથાયોગ્ય અભ્યાસ ઉપર કહ્યા પ્રમાણે કરે તો સાધક સાધ્યની ? જન { ૬૮ | વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy