SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ: મોહદશાને લીધે આ ભાવ જણાવ્યા પણ પછી મારું મન શું 3; તત્ત્વના વિચારે ચઢ્યું. જે કારણે મને નિર્ધાર થયો કે મારા પ્રાણનાથે ચોક્કસ વીતરાગતા આદરી છે. સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ, મ0 આશય સાથે ચાલીએ રે, એહિ જ રૂડું કામ. મ. ૧૫ હું અર્થ? હે મારા મનના સ્વામી ! મને એમ લાગે છે કે સેવક પણ છે હું પોતાના માલિકના માર્ગે ચાલે-ચાલવાનું શરૂ કરે તો સેવકની લાજ રે હું રહી જાય. એ જ રીતે હે પ્રાણનાથ ! હવે આપણો બંનેનો આશય એક છે હું જ છે. તો બંને સંગાથે ચાલીએ એના જેવું રૂડું બીજું શું હોઈ શકે? - ત્રિવિધ યોગ ઘરી આદર્યો રે, નેમિનાથ ભરથાર, મ. ધારણ પોષણ તારણો રે, નવરસ મુક્તાહાર. મ૧૬ હું અર્થ: હે મારા સ્વામી ! હવે મેં મન, વચન અને કાયાની અર્પણતા હું કરીને જોગ આદર્યો અને તમને જ મેં પ્રાણનાથ તરીકે માન્ય રાખ્યા છું છે. મારા સ્વામી ! તમે તો આત્માના ગુણોને ધારણ કરનારા છો. હું આત્મગુણનું પોષણ કરનાર છો અને મારા આત્માને તારનાર છો ? વળી નવરસરૂપ મોતીઓના હાર છે. કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગણ્યો ન કાજ અકાજ. મહા કૃપા કરી મુજ દીજિયે રે, આનંદઘન પદરાજ. મ૦ ૧૭. અર્થ : હે ભગવાન ! મેં કારણરૂપી તમારી ભક્તિ કરી અને એ જ ભક્તિ કરતાં કાર્ય કે અકાર્ય સામું જોયું નથી. માટે કૃપા કરી મને આનંદઘન એવું મોક્ષનું રાજ આપો. ૨૩. શ્રી પાર્શ્વનાથ સ્વામી શું ધ્રુવપદ રામી હો સ્વામી માહરા, નિકામી ગુણરાય, સુજ્ઞાની; નિજ ગુણ કામી હો પામી તું ધણી, ધ્રુવ આરામી હો થાય, સુજ્ઞાની. ૧ ૪૮ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy