SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ( મુખ પંકજ મન મધુકર, રહો લુબ્ધો હો ગુણજ્ઞાને લીન; $ હું હરિહર આવળકુલ જ્યો, તે દેખ્યાં હો કેમ ચિત્ત હોવે પ્રણ? અ. ૨ ' હે ભગવંત ! જેમ ભમરાને સુગંધી કમળમાં આસકિત રહેલી છે ; તેમ આપનામાં રહેલા જ્ઞાનગુણની સુગંધીથી મારો મનરૂપી ભમરો $$ આસકત થઇને ત્યાં રહ્યો છે તો પછી દેખાવમાં રળિયામણા અને # સુગંધી વિનાનાં આવળનાં ફુલ જેવા હરિહર આદિ દેવો તેમાં મને જે શું પ્રીતિ કેમ થાય ? ન જ થાય. ભવ ફરિયો દરિયો તર્યો, પણ કોઈ હો અનુસરિયો ન દ્વિીપ; શું હવે મન પ્રવહણ મારું, તુમ પદ ભેટે હો મેં રાખ્યું છીપ. અ. ૩ $ 3 હે પ્રભુ! ચોરાશી લાખ જીવાયોની રૂપ જે સંસાર છે તેમાં હું ઘણો શું જ ફર્યો અને તેમાં સતત તરતો રહ્યો છતાં આજ સુધી મને કોઈ દ્વિીપ શું હાથમાં આવ્યો નથી. એટલે કે સંસાર સમુદ્રનો કિનારો મેળવી શક્યો હું નથી પણ હવે આપના ચરણકમળની ભેટરૂપ કિનારો પ્રાપ્ત થયો છે ? છે તેથી મારા મનરૂપી વહાણને મેં છૂપાવી દીધું એટલે કે મારા મનરૂપી $ વહાણથી સંસાર સમુદ્ર તરવાનો પ્રયત્ન કરતો રહ્યો હતો પણ હજી 1 સુધી તરી શકયો ન હતો. પણ આપની ભેટ થતાં આપના ચરણકમળનો આશ્રય મળતા મેં મારું મનરૂપી વહાણ આપની સાથે જોડી દીધું એટલે કે મનને શાંત કરી દીધું. અંતરજામી મિલે થક, ફળે માહરો હો સહી કરીને ભાગ્ય; હવે વારી જાવા તણો, નથી પ્રભુજી હો કોઈ ઇહાં લાગ. અ. ૪ ; હે મારા અંતરનાં બધા જ ભાવોના જાણનાર એવા શ્રી અનંતનાથ જે ભગવાન ! આપ જેવા મળી જવાથી મારું ભાગ્ય ખૂલી ગયું છે. અને મારી ભક્તિથી આપને આકર્ષી લીધા છે તેથી હવે આપને મારી હું ઠગાઈ કરીને ભાગી જવાનો લાગ બાકી રહ્યો નથી એટલે કે આપની શું ભેટ થઈ છે તે છૂટી ન જાય તેવી થઈ છે. ૨૦૦ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy