SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગવટો કરો છો તેથી આપ સંયમ તજીને વળી ગૃહવાસી થશો તો આપની ચોરાશી આશાતના ટાળવા માટે કોણ તૈયાર થશે ? પણ સાચી વાત તો એ છે કે આ ભોગવટો કરતા છતાં સંયમનો ભંગ થતો હું નથી તેથી સાધકે તો પ્રભુની ચોરાશી આશાતના તજીને પૂજા ભક્તિ શું કરવી જોઇએ એમ કહેવાનો આશય છે. સમકિત મિથ્યા મતમાં નિરંતર,ઇમકિમ ભાંજશે પ્રભુજી અંતર? સા. 3 લોક તો દેખશે તેવું કહેશે,ઇમ જિનતા તુમકિણવિધ રહેશે?...સા. ૪ ] હુ હે પ્રભુ ! ઉપર કહ્યું તે પ્રમાણે પરિગ્રહરૂપ દેવદ્રવ્ય ધારણ કરશો, [ સંયમ તજી ગૃહસ્થ જેવી સાહેબી ભોગવશો તો, આથી તો સદુદેવ હું અને અસતુદેવ, સમ્યક્ત અને મિથ્યાત્વ બધાનું પૃથક્કરણ સત્ય અને અસત્યરૂપે કેવી રીતે થશે ? લોકોનો સ્વભવ એવો હોય છે કે તેઓને તો જે બાહ્યથી દેખાશે તે પ્રમાણે બોલશે તો પછી આપનું જીનપણું, રાગદ્વેષ રહિતપણું કેવી રીતે ટકશે? પણ હવે શાસ્ત્રગતે મતિ પહોંચી, તેહથી મેં જોયું ઊંડું આલોચી, સા. ઇમ કીધે તુમ પ્રભુતાઈ ન ઘટે, સામું ઇમ અનુભવ ગુણ પ્રગટે..... સા. ૫ હે પ્રભુ ! હવે મને શાસ્ત્ર યથાર્થ સમજવા માટેની બુદ્ધિ પ્રગટી. છું તેથી મેં સુક્ષ્મ રીતે વિચાર કર્યો તો મને જણાયું કે આવી રીતે કહેવાથી પ્રભુની પ્રભુતાઈ ઘટતી નથી અને અનુભવ ગુણ સામો પ્રગટે છે. સ્યાદ્વાદથી સમજવામાં આવે તો લૌકિક દૃષ્ટિ દૂર થઈ લોકોત્તર ! દૃષ્ટિ પ્રાપ્ત થાય છે. હય-ગય યદ્યપિ તું આરોપાએ, તો પણ સિદ્ધપણું ન લાપાએ; સા. જિમમુગટાદિક ભૂષણ કહેવાએ પણ કંચનની કંચનતા ન જાએ...સા. શું હે પ્રભુ! આપ શુકલધ્યાનરૂપી ઘોડા પર અને જ્ઞાનરૂપી હાથી છે ઉપર સવારી કરતા હોવા છતાં આપનામાં પ્રગટેલું શુદ્ધ આત્મસ્વરૂપી | શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી_| ૧૮૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy