SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ શું તુજ મૂરતિ માયા જિસી રે લો, ઉર્વશી થઈ ઉરે વસી રે લો; શું રખે પ્રભુ ટાળે એક ઘડી રે લો, નજર વાદળની છાંયડી રે લો.... ૬ હે પ્રભુ આપની મૂરતિની માયા એવી છે જાણે ઉર્વશી થઇને અમારા હૃદયમાં વશી હોય એવું લાગે છે. હે પ્રભુ! જેમ વાદળનો શું છાંયો જયાં સુધી વાદળ હોય ત્યાં સુધી નષ્ટ થતો નથી તે તો હે પ્રભુ $ !વાદળની છાંયડીની જેમ મને પણ આપની નજરથી એક ઘડી પણ વિસરતા નહીં. તારી ભક્તિ ભલી બની રે લો, જિમ ઔષધિ સંજીવની રે લો; 38 તન મન આનંદ ઉપનો રે લો, કહે મોહન કવિ રૂપનો રે લો.... ૭ 3 હે પ્રભુઆપની ભક્તિ સંજીવની નામની ઔષધિ જેવી છે. તેથી મને મનમાં ઘણો આનંદ ઉપજ્યો છે. આવી રીતે શ્રી મોહનવિજયજી ; મ.સા. કહે છે મૂળ સ્વરૂપ પ્રાપ્ત કરવા માટેની સંજીવની ઔષધિ પ્રાપ્ત થવાથી આનંદ આનંદ ઉપજ્યો છે. ૯. શ્રી સુવિધિનાથ સ્તવન અરજ સુણો એક સુવિધિ જિણેસર, - પરમ કૃપાનિધિ તુમે પરમેસર; સાહિબા સુજ્ઞાની જોવો તો, વાત છે માન્યાની; ' કહેવાઓ પંચમ ચરણના ધારી કિમ આદરી અશ્વની અસવારી ?. સા. ૧ હે સુવિધિ જિનેશ્વર ! મારી વિનંતી સાંભળો. આપ પરમ દયાના $ ભંડાર છો એટલે કે સકળ જીવોને શાસનરસિક બનાવવામાં ધર્મરૂપ હું ભાવદયા પ્રવર્તાવી છે તેથી પરમ કૃપાનિધિ પરમેશ્વર એવું વિશેષણ | શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી ૧૮૭. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy