SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ હું તાહરે આજ મણાઈ છે શાની? તુંહી જ લીલાવંત, તું જ્ઞાની; સા. 3 શું તુજ વિણ અન્યને કો નથી ધ્યાતા, તો જો તું છે લોકવિખ્યાતા. સા. ૩ ૪ - હે ભગવાન!તારી પાસે આત્મ સંપત્તિરૂપ ભંડાર ભરપૂર ભરેલ શું છે, તારે કોઈ જાતની ખામી નથી. તું સઘળી લીલાને જાણી દેખી રહ્યો છું છે. તે પોતે સંપૂર્ણ જ્ઞાની છે, તેથી તે લોકમાં વિખ્યાત, પ્રખ્યાત છે તેથી 3 અમે તારા વગર અન્ય બીજા કોઈ દેવને ધ્યાતા નથી, અંતરમાં સ્થાન નું આપતા નથી. ૩. 3 એકને આદર એકને અનાદર, એમ કેમ ઘટે તુજને કરુણાકર; સા. 3 હું દક્ષિણ વામ નયન બિંદુ સરખી, કુણ ઓછું કોણ અધિકું પરખી. સા. ૪ $ શું - હે ભગવાન તું એકને આદર આપે છે એટલે કે તારા જેવો શું બનાવી દે છે અને બીજાનો મારા જેવાનો અનાદર કરે છે એમ કેમ છું કરે છે? આપ તો કરુણાના સ્વામી છો. જેમ ડાબી અને જમણી આંખ બન્ને સરખી ગણાય છે તેમાં કોણ વધારે અને કોણ ઓછું જણાય?ન જે જ જણાય તેવી રીતે આપ એકને આપના જેવો બનાવો અને મને ? શું આપ સ્વીકારો નહીં એમ આપને માટે યોગ્ય નથી. ૪ શું સ્વામિતા મુજથી ન રાખો સ્વામી, શી સેવકમાં જુઓ છો ખામી? $ જે ન લહે સન્માન સ્વામીનો, તો તેને કહે સહુકો કમીનો સા. ૫ - હે ભગવાન! આપ મારા પ્રત્યે ભાવ ન રાખો. મારામાં આપને હું કઈ ખામી દેખાય છે કે મને સ્વીકારતા નથી. હે ભગવાન આપની $ પાસેથી સન્માન ન પામું તો જગતના લોકો મને હલકો દુર્ભાગી કહે છે છે. માટે મને સ્વીકારો. ૫. હું રૂપાતીત જો મુજથી થાશો, ધ્યાશું રૂપ કરી જ્યાં જાશો; સા. શું જડ પરમાણું અરૂપી કહાયે, ગહત સંયોગે શું રૂપી ન થાય. સા. કહું - હે ભગવાન ! આપ મારાથી રૂપાતીત થશો, સિદ્ધ બની અરૂપી છે ૧૭૦ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy