SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ YNxxx વિભાગ – ૩ શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી ભાવાર્થ સાથે શ્રી મોહનવિજયજી કૃત ચોવીસી વિષે પ્રેમ-ભક્તિ નામનો યોગ છે જે યોગમાં સ્તવનો-પદો પ્રધાન $ ભાગ ભજવે છે. સ્તવનો પણ અનેક મહાપુરુષો-જ્ઞાની પુરુષોએ શું બનાવેલા છે અને તેમાં રહસ્યમય વાતો મોક્ષમાર્ગ અંગેની એવી છે ક રીતે વણી લેતા હોય છે કે સામાન્ય માણસ હલકથી ગાઈ જાય પણ છે કું રહસ્ય પકડાય નહીં. સ્તવનોમાં ભરી રાખેલું રહસ્ય તો જ્ઞાની કે છે. પુરુષની કૃપા થઈ હોય તો જ હાથમાં આવે તેવું હોય છે. શ્રી મોહનવિજયજી મ.સા. કૃત ચોવીસીમાં પ્રભુ પ્રત્યે ઓળભાની ! જે રીતે મુખ્યત્વે અપનાવવામાં આવી છે, જેના દ્વારા પરમાર્થ માર્ગના છે રહસ્યો છતાં કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુરુ દ્વારા સ્વાધ્યાયમાં લેવામાં આવેલા સ્તવનોનો જે ભાવાર્થ : હું સાંભળેલો તેને યથાશક્તિ શબ્દો રૂપે મુકવાનો પ્રયાસ આ ભાવાર્થમાં છે છું કરવામાં આવ્યો છે. ગુરુના ઉપદેશ દ્વારા નીકળેલી વાણીનું તો આ હું સંકલન છે. તેમાં કાંઈ ભૂલ થવા પામી હોય કે રહી ગઈ હોય તો હું હું વાંચકને ક્ષમા કરવા વિનંતી છે. આ ચોવીસીના ભાવાર્થ વાંચતા વાંચતા પરમાર્થ માર્ગની વૃદ્ધિ થશે હું તો આ પ્રકાશન કર્યું તે યોગ્ય લેખાશે. ૧૬૬ વીર-રાજપથદશિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy