SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ હોય તો પણ ઘટ ન થાય.. નર્જી અભેદ. રૂપા, કાર્યપણું ન ઝેરી તે અસાધારણ હે, કર્ભે સ્થાસ ભાડેરી.. S હવે અસાધારણ કાણા કર્યો છે. વસ્તુ જે ઉત્પાાન કારણ તેથી અભેદ સ્વરૂપે છે અને કાર્યપણું પામતો નથી એટલે કે કાર્ય થઈ ગયા પછી જે રહેતો નથી, જેમ કે ઘટ થઈ જવા છતાં પણ તેમાં માટીપણું રહ્યું છે, તેની પરે તે રહેતો નથી એટલે કે કોશ વિગેરે અસાધારણ કારણ છે. જેહનો નવિ વ્યાપાર, ભિન્નનિયન બહુ ભાવી; ભૂમિ કાલ આકાશ, ઘટ કારણ સદ્ભાવી ૭ 800 જે કારણનો વ્યાપાર પ્રવર્તન નથી તથા કર્તાને તે મેળવવાનો પ્રયાસ કરવો પડતો નથી અને કાર્યથી જુદો છે. તથા નિશ્ચે તે જોઇએ અને અનેક બીજા સર્વ કાર્યમાં ભાવી છે, એ રીતે કારણિક છે, તેને અપેક્ષા કારણ કહેવાય છે. ભૂમિ, કાલ, આકાશ એ વગર કોઈ ઘટાદિ કાર્ય થતું નથી અને ભૂમિ જેમ ઘટનું કારણ છે તેમ બીજા અન્ય કાર્યોનું પણ કારણ છે પણ ઘટનું કારણપણું દેખાય તેવું છે. એહ અપેક્ષા હેતુ, આગમ માંહી કહ્યોરી; કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લહ્યોરી. Jain Education International ... તેથી એ અપેક્ષા હેતુ આગમમાં તથા તત્ત્વાર્થાદિક ગ્રંથોમાં કહેવામાં આવ્યો છે. જેમ અનાદિ મિથ્યાત્વી જીવ સત્તાવંત છે તેમજ અભવ્ય જીવ પણ સત્તાવંત છે પરંતુ તેનું ઉપાદાન સિદ્ધતાના કાર્યનું કારણહાર નથી, તેથી કાર્ય થતું નથી. જ્યારે કોઇક જીવનું ઉપાદાન અરિહંતાદિક નિમિત્ત પામીને કારણતાપણે પરિણમે, તે કાર્ય કરે, માટે તે ઉત્પન્ન છે અને તે કાર્ય સિદ્ધ થયા પછી તે કારણ રહે નહીં. એટલે હવે તે કાર્ય થઈ જવાથી તેની લેવાની જરૂ૨ ૨હે નહીં. શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીસી For Personal & Private Use Only ८ ૧૨૩ www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy