SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ પણ રે; શું આવે છે. આ સ્થાપના જિનના આલંબન વડે પણ અનેક ભવ્યાત્માઓએ 3; સમ્યક્દર્શનને પ્રાપ્ત કરેલ છે, મેળવેલ છે. એટલે ઉપકારી છે. ષટનય કારજરૂપે ઠવણા વા. સગ નય કારણ ઠાણી રે; નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી રે. ભ. ૫ સ્થાપનામાં અરિહંતતારૂપ, સિદ્ધતારૂપ કાર્ય નૈગમાદિ ષયની અપેક્ષાએ રહેલું છે, તેમજ સાતે નયની અપેક્ષાએ તેમાં મોક્ષની નિમિત્ત કારણતા રહેલી છે. ભવ્ય જીવોને મોક્ષ પ્રાપ્તિમાં સાક્ષાત્ શ્રી અરિહંત અને સ્થાપના અરિહંતનું આલંબન નિમિત્તે કારણે સમાન છે. આમ આગમમાં કહેવામાં આવ્યું છે. સાધક તીન નિક્ષેપો મુખ્ય વા. જે વિણ ભાવ ન લહિયે રે; ઉપકારી દુગ ભાષ્ય ભાખ્યા, ભાવ વંદકનો ગ્રહીએ રે. ભ. શું - નામ, સ્થાપના અને દ્રવ્ય નિપાથી ભાવ નિક્ષેપાની પ્રાપ્તિ થાય $$ છે. વિશેષ આવશ્યક ભાષ્યમાં નામ અને સ્થાપનાને જ ઉપકારી કહ્યા ? છે. ભાવ અરૂપી હોવાથી આલંબન માટે આ બેની જરૂર પડે છે. જે હું સમવસરણમાં બિરાજમાન સાક્ષાત્ શ્રી અરિહંતના નામ અને સ્થાપના ! જ છબસ્થ જીવોને ગ્રાહ્ય બને છે માટે ઉપકારી છે. વંદન કરતી વખતે હું આ ભાવ ગ્રહણ કરવો. ઠવણા સમવસરણે જિનર્સેતી વા. જો અભેદતા વાધી રે; એ આતમના સ્વસ્વભાવગુણ, વ્યક્ત યોગ્યતા સાધી રે. ભ. ૭ સમવસરણમાં પ્રત્યક્ષ બિરાજમાન શ્રી જિનના આલંબનથી મારી છે ચેતનાની અભેદતા વૃદ્ધિ પામી છે. તેથી એમ નક્કી લાગે છે કે હું મારા આત્મામાં સંપૂર્ણ શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાની યોગ્યતા છે ? છે એટલે કે આ આલંબન દ્વારા અલ્પકાળમાં આત્મસ્વભાવમાં પૂર્ણ રમણતા- તન્મયતા પ્રાપ્ત થશે. ૧૧૬ વીર-રાજપથદર્શિની - ૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy