SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ દિ અનંતતા છતાં કોઈ પણ મૂળ દ્રવ્યને તજી શકતો નથી. એક ક્ષેત્રે ૬ એકાધારપણે વ્યાપ્યત્વ કહેતાં અવગાહી રહ્યા છે તે દ્રવ્યમાં અભેદતા સ્વભાવ છે. ૫. અનભિલાપ્યતા : વસ્તુ સ્વરૂપે કેવળજ્ઞાન ગમ્યપણે વચને અગોચર. અનંત ધર્માત્મકપણે દ્રવ્યનું અનભિલાપ્યપણું તે અવકતવ્ય સ્વભાવ છે. ૬. અભવ્યતા : દ્રવ્ય અનેક પર્યાયનો પરાવર્ત છે. પણ મૂળ વસ્તુના ડું શું મૂળ રૂપથી પલટે નહીં. તે રૂપે જ રહે છે. એ નિયતપણા માટે $ વસ્તુમાં અભવ્યતા સ્વભાવ છે. આ બધા સ્વભાવ એક જ સમયે દ્રવ્યમાં વર્તી રહ્યા હોય છે. સામાન્ય સ્વભાવ એ સર્વ પદાર્થોનો (દ્રવ્યાસ્તિક) મૂળધર્મ છે. સર્વ પદાર્થોમાં એનું પરિણમન થતું હોવાથી સર્વ પદાર્થ સાદ્વાદમય છે. ધર્મ પ્રાગૃભાવતા સકલ ગુણ શુદ્ધતા, ભોગ્યતા કáતા રમણ પરિણામતા; શુદ્ધ સ્વપ્રદેશતા તત્વ ચૈતન્યતા, વ્યાપ્ય-વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહકતા. ૫ હવે વિશેષ સ્વભાવ કહે છે જે દરેક દ્રવ્યમાં જુદા જુદા હોય છે. જીવ દ્રવ્યના કેટલાક વિશેષ સ્વભાવનું સ્વરૂપ અહીં બતાવે છે. ૧.આવિર્ભાવતા : જ્ઞાનાદિક ગુણોનું પ્રગટ થવું તે આવિર્ભાવ ગુણ હું ૨. ભોગ્યતા-ભોકતાઃ સમગ્ર શુદ્ધ ગુણોનું ભોક્તાપણું છે અને આત્મા તે શુદ્ધ ગુણોનો ભોકતા છે માટે તેનો ભોકતૃતા સ્વભાવ છે. ૨ ૩. કર્તુતા: જીવ દ્રવ્યનું સ્વભાવ પરિણતિરૂપ કાર્ય. શ્રીમદ્દ દેવચંદ્રજી કૃત ચોવીસી ૧૧૧ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005557
Book TitleVeer Raj Pathdarshini 02
Original Sutra AuthorN/A
AuthorRaj Saubhag Editorial Committee
PublisherRaj Saubhag Satsang Mandal Sayla
Publication Year1986
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati & Devotion
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy