________________
૮૧
૧૯૬૮
૧૯૬૯
૧૯૬૯
પુરવણી–૨ *૨૯. નંદિસુત્ત અણુઓગદારાઈ ચ ૩૦. જ્ઞાનાંજલિ (મહારાજશ્રીના દીક્ષાપર્યાયષષ્ટિપૂર્તિ
સમારોહપ્રસંગે પ્રગટ થયેલ મહારાજશ્રીના લેખોનો
તથા મહારાજશ્રીને અંજલિ અપાતા લેખોનો સંગ્રહ) *૩૧. પન્નવણાસુત્ત (પ્રથમ ભાગ) *૩૨. પન્નવણાસુર (દ્વિતીય ભાગ) ૩૩. જેસલમેરજ્ઞાનભાડ઼ારસૂચિપત્ર ૩૪. પત્તનજ્ઞાનભાડારસૂચિપત્ર ભાગ-૧ ૩૫. દસકાલિયસુત્ત અગત્યસિંહ ચૂર્ણિસહિત ૩૬. સૂત્રકૃતાંગ ચૂર્ણિ ભાગ-૧ ૩૭. કવિ રામચન્દ્રકૃતનાટકસંગ્રહ
૧૯૭૧
૧૯૭૨
૧૯૭૩
૧૯૭૩ ૧૯૭૩
છપાય છે.
આ ઉપરાંત મહારાજજીએ સંખ્યાબંધ આગમસૂત્રો તથા અન્ય ગ્રંથોની પ્રેસકોપીઓ કરાવીને એમાં પાઠાંતરો નોંધી રાખ્યા છે, તેમ જ છપાયેલા અનેક આગમિક તથા બીજા ગ્રંથોમાં પણ પાઠાંતરો નોંધીને ફરી છપાવતી વખતે શુદ્ધ છપાય એવી વિપુલ સામગ્રી તૈયાર કરી આપી છે. * આ નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન સદ્ગત ગુરુવર્ય શ્રી ચતુરવિજયજી મહારાજ
સાથે કરેલું છે. * આ નિશાનીવાળા ગ્રંથોનું સંપાદન ડૉ. ભોગીલાલ જે. સાંડેસરા સાથે
કરેલું છે. + આ નિશાનવાળા ગ્રંથોનું સંપાદન પં. શ્રીદલસુખભાઈ માલવણિયા તથા પ.
શ્રી અમૃતલાલ મોહનલાલ ભોજક સાથે કરેલું છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org