________________
પ્રકરણ વીસ
૩૪૧ અંક ૧-૨, પૃષ્ઠ ૭૨-૭૩ તથા “વડનગરનો સમ્મતીય સંઘારામ', સંબોધિ, અંક ૨૦, ૧૯૯૫-૯૬, પૃષ્ઠ ૧૨૩-૨૭. આ ચાર સંદર્ભ-લેખમાંનો ત્રીજો લેખ મુનિન્દ્ર સાથે સહલેખક તરીકે રતિભાઈ
ભાવસાર છે અને ચોથા લેખમાં ૨.ના.મહેતા સાથે મુનિન્દ્ર અને ભાવસાર સહલેખક છે. ૪૭. અત્રે નિર્દેશિત પ્રતિમાઓનાં વિશેષ વર્ણન વાતે જુઓ રવિ હજરીસકૃત ગુજરાતની શિલ્પસમૃદ્ધિ,
પ્રથમ આવૃત્તિ ૧૯૯૮, પૃષ્ઠ ૪થી ૧૪. ૪૮. રવિ હજરનીસ અને એમ.ડી.વર્મા, “સાબરકાંઠામાંથી મળી આવેલાં ગુફાચિત્રો', કુમાર, ફેબ્રુઆરી
૧૯૭૯, પૃષ્ઠ ૪. ૪૯. વિ.હ.સોનાવણે, “રૉક આર્ટ ઑવ ગુજરાત : અ રીજિયોનલ સ્ટડી', પુરાકલા, ૨૦૦૨, પુસ્તક ૧૩, | પૃષ્ઠ ૭૬. ૫૦. ગંભીરપુરા-ઇડરનાં શૈલાશ્રય સ્તુપચિત્ર શોધવાનો યશ તત્કાલના રાજ્ય પુરાતત્ત્વ ખાતાના રવિ
હજરનીસ અને તેમના સાથીઓને ફાળે જાય છે. આની વધુ માહિતી માટે જુઓ રવિ હજરનીસ ‘ગંભીરપુરા : એ રૉક પેઈન્ટીંગ', પંડિત બેચરદાસ દોશી સ્મૃતિગ્રંથ (સંપા. મધુસૂદન ઢાંકી અને સાગરમલ જૈન), ૧૯૭૫, ભાગ ૨, પૃષ્ઠ ૧૦૧થી ૧૦૩, ચિત્ર ૧થી ૩. તથા અંગ્રેજીમાં પંડિત બેચરદાસ દોશી કમેમરેશન વૉલ્યુમ, ઢાંકી અને જૈન, વારાણસી, ૧૯૮૭, પૃષ્ઠ ૧૦૧-૦૩. અને હજરનીસ અને વર્મા, “સાબરકાંઠાનાં ચિત્રોનું સમયાંકન', વિદ્યાપીઠ, જુલાઈ-ઑગસ્ટ, ૧૯૮૦, પૃષ્ઠ ૪૭-૪૯.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org