SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય, શિલ્પ અને સ્થાપત્યમાં ગિરનાર જિન નેમિનાથના મંદિરના દક્ષિણ દિશાના પ્રતોલી-નિર્ગમત્ક્રારની નજીકના કાળમીંઢ પથ્થરના એક સ્તંભ પર આ ઘણો જ ઘસાઈ ગયેલો સં ૧૩૩૪ | ઈ. સ. ૧૨૭૮નો લેખ મળે છે. તેમાં મહત્ત્વની વાત એ છે કે જીર્ણદુર્ગ (ઉપરકોટ), અસલી જૂનાગઢના ઉપકંઠમાં, દુર્ગની પશ્ચિમે મંત્રી તેજપાળે ઈ. સ. ૧૨૩૨ આસપાસમાં (આજે જૂનાગઢ રૂપે ઓળખાતું) “તેજલપુર” નામક શહેર વસાવ્યાની વાત જે ઈસ્વીસના ૧૪મા-૧૫મા શતકના જૈન પ્રબંધાત્મક સાહિત્યમાં, તેમ જ એ જ કાળમાં રચાયેલી ચૈત્ય-પરિપાટીઓમાં મળે છે, તેનો અહીં પ્રથમ જ વાર, અને ઉપલબ્ધ સાહિત્યિક પ્રમાણોથી પ્રાચીન એવો અભિલેખીય ઉલ્લેખ મળે છે. લેખ નીચે મુજબ છે : સંવત ૨૩૩૪ વર્ષે વૈસાવ વઃિ ૮ રવાવ (?)...[] દેહ....... •••••••••••••••••••••••••••••••••••••••••• ......... નાર્થ....... શ્રૌતેનપુર... ..ક્ષેત્રપાન....................... श्रीदेवकीयक्षेत्रे प्राग्वाटज्ञाती ठ. श्री -माल महं आल्हणदेव्या श्रेयोर्थं વીગડેને......માર્યા .......... ....શ્રીદેવી માંડ[T] .........શ્રીતીર્થે શ્રીમતિજ્ઞા તી ........ ... .......રિતી હવે પછીના લેખો સોલંકી-વાઘેલાયુગની સમાપ્તિ બાદના છે. પીળા પાષાણ પર કંડારેલ સં ૧૩૬૧ | ઈ. સ. ૧૩૦પનો લેખ નેમિનિના ગૂઢમંડપમાં વાયવ્ય ખૂણાના ગોખલામાં ગોઠવેલ છે. લેખ ઉજ્જયંત મહાતીર્થ પર ચતુર્વિશતિ પટ્ટની સ્થાપના સંબંધી છે : Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005550
Book TitleSahitya Shilp ane Sthapatya ma Girnar
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2010
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy