________________
૭૫
પંચપ્રતિક્રમણ સૂત્ર
ઈઅ સંતિનાહ-સન્મ-દિઠી રખે સરઈ તિકાલ જો ! સવોવદ્વ-રહિઓ, સ લહઈ સુહસંપર્યં પરમ / ૧૩ || તવગચ્છગયણદિયર-જુગવરસિરિસોમસુંદરગુરૂછું ! સુપસાયલદ્ધગણતર-વિક્લાસિદ્ધી ભણઈ સીસી // ૧૪ .
સહસાવધાની શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા આ સ્તવનના પ્રયોગથી શીરોહી રાજ્યમાં ઉત્પન્ન થયેલો તીડનો ઉપદ્રવ શાંત થયો હતો. નવસ્મરણમાં આ સ્તવનનું ત્રીજું સ્થાન છે. પખી પ્રતિક્રમણના અંતે તથા માંગલિક પ્રતિક્રમણમાં સ્તવનની જગ્યાએ બોલાય છે. ૧૪મી ગાથા બોલાતી નથી.
૫. શ્રી સકલાર્હત્ સ્તોત્ર
(અનુષ્ટ્રપ) સકલાપ્રતિષ્ઠાન- મધિષ્ઠાન શિવઢિયા; ભૂર્ભુવઃ સ્વસ્ત્રયીશાન-માહિત્યં પ્રસિદષ્મહે છે ૧ / નામાકૃતિદ્રવ્યભાવૈ , પુનતસ્ત્રિજગજ્જનમ્; ક્ષેત્રે કાલે ચ સર્વમિ-ન્નાહતઃ સમુપાસ્મો. | ર આદિમ પૃથિવીનાથ-માદિમ નિષ્પરિગ્રહમ્; આદિમ તીર્થનાથં ચ, ઋષભસ્વામિન તુમઃ || ૩ | અહંન્તમજિત વિશ્વ-કમલાકર-ભાસ્કરમુ; અમ્લાન-કેવલાદર્શ-સંક્રાન્ત-જગત જુવે. ૪ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org