SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ પંચપ્રતિક્રમણ સૂત્ર સર્વ-મંગલ-માંગલ્ય, સર્વ-કલ્યાણ કારણમ; પ્રધાન સર્વ-ધર્માણાં, જેન જયતિ શાસનમ. ૧૯ શ્રી નાડોલ નગરમાં મરકી હઠાવવા શ્રી માનદેવસૂરિજીએ આ સ્તોત્ર રચ્યું છે. એને ભણવાથી, સાંભળવાથી તથા એના વડે મન્નેલું જળ છાંટવાથી સર્વ રોગો દૂર થયા હતા અને થાય છે; તથા શાંતિ ફેલાય છે. આ સ્તોત્ર પૂર્વમાંથી ઉદ્ભરેલું છે. તેમાં શ્રી શાન્તિનાથ પ્રભુનું નામ મન્ચાક્ષર રૂપે છે. તેનાથી જયાદેવી આકર્ષાઈને કેવી રીતે શાંતિ લાવે છે, તેની ખૂબીનો ચમત્કારિક રીતે વિકાસ બતાવવામાં આવ્યો છે. * * * * ૪૮. ચઉકળસાય સૂત્ર (પાદકુલક) ચીક્કસાય-પડિમલ્લૂરણુ, કુચ-મરણ-બાણ-મુસુમૂરણુક સરસ-પિચંગુ-વનુ-ગચ-ગામિ, જયઉ પાસુ ભુવણ-ત્તર-સામિઉ. (અડિલ્લય). ભુ તણુ-કંતિ-કડપ્પ-સિદ્ધિઉં, સોહઇ ફષિ-મણિ-કિરણા-સિદ્ધી; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005540
Book TitlePanch Pratikraman Sutra
Original Sutra AuthorN/A
AuthorSukrutnidhi Trust
PublisherSukrutnidhi Trust
Publication Year
Total Pages158
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy