________________
૬૪
પંચપ્રતિક્રમણ સૂત્ર સર્વ-મંગલ-માંગલ્ય, સર્વ-કલ્યાણ કારણમ; પ્રધાન સર્વ-ધર્માણાં, જેન જયતિ શાસનમ.
૧૯
શ્રી નાડોલ નગરમાં મરકી હઠાવવા શ્રી માનદેવસૂરિજીએ આ સ્તોત્ર રચ્યું છે. એને ભણવાથી, સાંભળવાથી તથા એના વડે મન્નેલું જળ છાંટવાથી સર્વ રોગો દૂર થયા હતા અને થાય છે; તથા શાંતિ ફેલાય છે. આ સ્તોત્ર પૂર્વમાંથી ઉદ્ભરેલું છે. તેમાં શ્રી શાન્તિનાથ પ્રભુનું નામ મન્ચાક્ષર રૂપે છે. તેનાથી જયાદેવી આકર્ષાઈને કેવી રીતે શાંતિ લાવે છે, તેની ખૂબીનો ચમત્કારિક રીતે વિકાસ બતાવવામાં આવ્યો
છે.
*
*
*
*
૪૮. ચઉકળસાય સૂત્ર
(પાદકુલક) ચીક્કસાય-પડિમલ્લૂરણુ, કુચ-મરણ-બાણ-મુસુમૂરણુક સરસ-પિચંગુ-વનુ-ગચ-ગામિ, જયઉ પાસુ ભુવણ-ત્તર-સામિઉ.
(અડિલ્લય). ભુ તણુ-કંતિ-કડપ્પ-સિદ્ધિઉં,
સોહઇ ફષિ-મણિ-કિરણા-સિદ્ધી; Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org