________________
૧૩૯
પંચપ્રતિક્રમણ સૂત્ર જનમ સફળ હોય તેહનો જે એ ગિરિ વંદે; સુજસ વિજય સંપદ લહે, તે નર ચિર નંદે.
વિમલા ૫
જ શ્રી સિદ્ધાચલજીની થોચ જ શ્રી શત્રુંજય મંડણ, ઋષભ જિણંદ દયાળ, મરુદેવા નંદન વંદન કરું ત્રણ કાળ; એ તીરથ જાણી, પૂરવ નવાણું વાર, આદીશ્વર આવ્યા, જાણી લાભ અપાર. ૧
જ સામાન્ય જિન સ્તવન જ આજ મારા પ્રભુજી! સામું જુઓને, “સેવક' કહીને બોલાવો રે; એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાળ મનાવો, મારા સાંઈ રે,
આજ૦ ૧ પતિતપાવન શરણાગત વત્સલ, એ જશ જગમાં ચાવો રે; મન રે મનાવ્યા વિણ નહિ મૂકે, એહિજ માહરો દાવો.
મારા૦ ૨ કબજે આવ્યા હવે નહિ મૂકું, જિહાં લગે તુમ સમ થાઉં રે; જો તમ ધ્યાન વિના શિવ લહીએ, તો તે દાવ બતાવો.
મારા૦ ૩ મહાગોપ તે મહાનિર્ધામક, એવાં એવાં બિરુદ ધરાવો રે; તો શું આશ્રિત ઉદ્ધરતાં, બહુ બહુ શું કહાવો.
મારા૦ ૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org