________________
૧૨૧
પંચપ્રતિક્રમણ સૂત્ર
૧૪મી ગાથા ત્રણ વાર કહી, સાત નવકાર ગણી,નીચેની ત્રણ
ગાથા કહેવી.
૧૨. ક્ષમાપના
૧.
ખમિઅ ખમાવિઞ મઇ ખમહ, સવ્વહ જીવનિકાય; સિદ્ધહ સાખ આલોયણહ, મુજઝહ વઇર ન ભાવ.
સવ્વ જીવા કમ્મવસ, ચઉદહ રાજ ભમંત; તે મે સવ્વ ખમાવિઆ, મુજ્ઞ વિ તેહ ખમંત. ૧૩. સર્વ પાપોનું મિથ્યા દુષ્કૃત
જં જે મણેણ બદ્ધ, જે જં વાએણ ભાસિઅં પાવું; હું જે કાએણ ર્ક્સ, મિચ્છા મિ દુક્કડં તસ.
૧૫
૧૬
૧૭
* દેવસિઅ પ્રતિક્રમણનો વિધિ
પ્રથમ સામાયિક લીધા બાદ પાણી વાપર્યું હોય તેણે મુહપત્તિ પડિલેહવી અને આહાર વાપર્યો હોય તો બે ‘વાંદણા’ આપી પચ્ચક્ખાણ ર્યા પછી ‘ખમાસમણ’ દઇ, ‘ઇચ્છા ચૈત્યવંદન કરું ? '' ‘‘ઇચ્છું'' કહી, ‘‘ચૈત્યવંદન’’ અને ‘‘જંકિંચિ’’ ‘“નમુત્યુસં’’ કહેવું.
૨. ઊભા થઇને ‘અરિહંતએઇઆણં’' તથા ‘‘અન્નત્થ''કહી એક ‘‘નવકારનો’’ કાઉસ્સગ્ગ કરી, પારીને “નમોઽર્હત્’’ કહીને પ્રથમ ‘‘થોય'' કહેવી.
Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org