SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ઈષ્ટ વર્ગોના જ્ઞાન માટે (ઉપદેશ જરૂરી હોય) તો ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, અનુનાસિક, દીર્ઘ, ડુત વગેરેનો પણ ઉપદેશ(કરવો જોઇએ) / ૧૭ા 103 ઈષ્ટ વર્ગોના જ્ઞાન થાય તે માટે વર્ષોનો ઉપદેશ કરવામાં આવે છે એમ જ કહો તો પછી ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, અનુનાસિક, દીર્ઘ, ડુત વગેરે ગુણો વાળા વર્ગો પણ ઇષ્ટછે માટે તેઓનું પણ ઉચ્ચારણ કરવું જરૂરી છે. જાતિ સૂચવતા વર્ણોનો ઉપદેશ કર્યો હોવાથી (ઉદાત્ત વગેરે) સિદ્ધ થાય છે. જાતિ સૂચવતા વર્ણોનો ઉપદેશ કરવામાં આવ્યો છે તેથી એ (ઉદાત્ત વગેરે પણ) સિદ્ધ થાય છે. એ વર્ણની મૂળ જાતિનો ઉપદેશ કરવામાં આવ્યો છે તે દ્વારા મ (વર્ણ)ના સમગ્ર કુળનું કુળનું (અર્થાત્ સ્વ, દીર્ઘ, ડુત, ઉદાત્ત, અનુદાત્ત, સ્વરિત, અનુનાસિક વગેરેનું) ગ્રહણ થાય છે. તે જ રીતે ટૂ વર્ણ અને ૩ વર્ણની જાતિ નો ઉપદેશ કર્યો છે તે ઉપરથી તેમના સમગ્ર કુળનું ગ્રહણ થાય છે). आकृत्युपदेशात्सिद्धमिति चेत् संवृतादीनां प्रतिषेधः ॥१८॥ आकृत्युपदेशात्सिद्धमिति चेत् संवृतादीनां प्रतिषेधः वक्तव्यः। के पुनः संवृतादयः। संवृतः कलः ध्मातः एणीकृतः अम्बूकृतः મર્ધાઃ પ્રજ્ઞઃ નિરન્તઃ પ્રતિઃ ૩પતઃ પિUT: રોમરાઃ તિ | अपर आह - ग्रस्तं निरस्तमवलम्बित निर्हतमम्बूकृतं ध्मातमथो विकम्पितम्। संदष्टमेणीकृतमर्धकं द्रुतं विकीर्णमेताः स्वरदोष-भ विनाः इति ॥ अतोऽन्ये व्यञ्जनदोषाः॥ नैव दोषः। गर्गादिबिदादिपाठात्संवृतादीनां निवृत्तिर्भविष्यति ॥ જો (વર્ણની) જાતિના ઉચ્ચારણથી સમગ્ર કુળની) સિદ્ધિ થાય છે એમ કહેશો તો સંવૃત વગેરેનો પ્રતિષેધ કરવો પડશે ૧૮ 104 (ઈષ્ટ વર્ણની) જાતિનો ઉપદેશ કર્યો છે તેથી તે વર્ણનું સમગ્ર કુળ) સિદ્ધ થાય છે એમ કહો તો (સંવૃત વગેરે દોષોનું પણ ગ્રહણ થશે અને તે ન થાય માટે) સંવૃત વગેરેનો પ્રતિષેધ કરવો પડશે.સંવૃત વગેરે કયા છે?સંવૃતકલ, બાત, એણીકૃત, અબૂત, અર્ધક, રસ્ત, નિરસ્ત, પ્રગીત,ઉપગીત, વિષ્ણુ અને રોમશ. ચેટર્જી પૂ.૧૦૭) તેમ જ મોસ્થામદે (નિ.સા.પૃ.૪૩ ; સુ.શા.પૃ.૮૦; ચારુ.પૃ.૪૬; શા.શે.પૃ. ૧૩૫ અને ગો.શા. પૃ.૩૮) એ બે પાઠ ઉપલબ્ધ છે.નાગેશ આમાંનો બીજો પાઠ લે છે. તે મોક્ઝામ અને વિજ્ઞાનમ્ એ બન્નેને અન્તર્ભાવિતણ્યર્થ માને છે (અર્થાત અનુક્રમે રોપશ્ચિમ અને જ્ઞાપથિતુમ્ એમ પ્રેરકના અર્થમાં લે છે.).જો કે આગળની વાર્તિક (૧૬) માં માતામિ એમ એક વચન પ્રયોજયું છે તે ઉપરથી અહીં મોઘે એમ એવચનાન્ત પાઠ હોય તે ઠીક જણાય છે. (ચેટર્જી પૂ.૧૦૭). 100 વર્ષોની પ્રતીતિ તો લોક વ્યવહાર ઉપરથી પણ થઇ શકે પરંતુ જો ઉપદેશ કરવામાં આવે તો પછી ઉદાત્ત વગેરેનો પણ ઉપદેશ કરવો પડશે એ આશયથી અહીં કહે છે કે એકશ્રુતિથી સૂત્રોનો પાઠ કર્યો હોય તો ઉદાત્ત વગેરે બધા સ્વરોનો ઉપદેશ કરવો પડશે. -કાર વગેરે વર્ગોનું માત્ર શ્રવણ થાય, પરંતુ ઉદાત્ત વગેરે સ્વરોના વિભાગ ઉપલબ્ધ ન થાય ત્યારે વિશ્રુતિ થઇ કહેવાય, કારણ કે ત્યારે ઉદાત્ત વગેરે સ્વરોના ભેદનું તિરોધાન થાય છે જુઓ કા. તેમ જ ન્યા.ભા.૧,પૃ.૩૧૫). માહેશ્વર સૂત્રોમાં ,ત્ વગેરે વણનો એકશ્રુતિથી પાઠ કરેલો છે, ત્રસ્વર્યથી(અર્થાત્ ઉદાત્ત વગેરે પૂર્વક ભેદને અનુસરીને) નથી કર્યો. તેથી જો ત્રસ્વર્યથી ઉપદેશ કર્યો હોય તો પણ ત્રણમાંથી એકનું જ ઉચ્ચારણ કર્યું હોય તેથી બાકીના બે સ્વરોનું ઉચ્ચારણ કરવું આવશ્યક છે. આમ અનભિજ્ઞ વ્યક્તિ પણ ઉદાત્ત વગેરે કેવા હોય તે સમજી શકે તે માટે ઉપદેશ કરવો જરૂરી છે 14વર્ણોનો ઉપદેશ મુખ્યતયા આકૃતિ અર્થાત જાતિને અનુલક્ષીને કર્યો હોય તો પણ વ્યક્તિ વિશેષનો નિર્દેશ થશે જ, કારણ કે વ્યક્તિ વિના જાતિનું ઉચ્ચારણ કરવું અશક્ય છે. તેમ છતાં પ્રધાનતયા વિવક્ષા જાતિની છે વ્યક્તિની નથી તેથી અન્ય વ્યક્તિઓનું પણ ગ્રહણ અવશ્ય થશે. સાવૃત્યુપરાત્સિત્ એ કિ.(પૃ.૧૩) વગેરેમાં વાર્તિક તરીકે નથી આપી પણ નિ.સા.(પૃ.૭૩) વગેરેમાં વાર્તિક ગણી છે. તે યોગ્ય જણાય છે, કારણ કે તેના ઉપર ભાષ્ય છે અને પછીની વાર્તિકમાં એટલો ભાગ આક્ષેપ કરવા માટે લઈને કહ્યું છે કે આકૃતિનું ગ્રહણ કરવાથી સંવૃત, કલ વગેરે દોષયુક્ત વર્ગોનું પણ ગ્રહણ થવાનો પ્રસંગ આવે. તેમ ન થાય તે માટે તેનો નિષેધ કરવો પડશે. ros આ દોષો વિશે શકી.(પૃ.૨૮) અને પ્ર.ઉ.(પૃ.૭૪) માં નીચે પ્રમાણે સમજુતી આપી છે : ३२ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy