SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ वा नित्ये प्राप्तेऽन्यत्र वाऽप्राप्त उभयत्र वेति । अप्राप्ते। आक्रोश इति निवृत्तम्॥ एकहलादौ पूरयितव्येऽन्यतरस्याम् ॥२०--१०॥ प्राप्तेऽन्यत्र वाऽप्राप्त उभयत्र वेति संदेहः। कथं च प्राप्ते कथं वाऽप्राप्ते कथं वोभयत्र । उदकस्योदः संज्ञाम्। इति वा नित्ये प्राप्तेऽन्यत्र वाऽप्राप्त उभयत्र वेति। अप्राप्ते। संज्ञायामिति निवृत्तम् ॥ (જો વિમાષતુન્નત વગેરેસૂત્રમાં મારો વા ની અનુવૃત્તિ કરવામાં આવે તો) પ્રાપ્ત વિભાષા થશે, અન્યત્ર ( અનુવૃત્તિ ન કરતાં પૂર્વ પ્રતિષેધ સ્વીકારવામાં આવે તો) અપ્રાપ્તવિભાષા થશે, અથવા (જયારે પ્રાપ્ત હોય ત્યાં અને અપ્રાપ્ત હોય ત્યાં વિકલ્પ થાય ત્યારે, ઉભયત્ર વિભાષા થશે. (અહીં) અપ્રાપ્ત વિભાષા (જ) છે, કારણ કે મનોરોની અનુવૃત્તિ થતી અટકી જાય વિસ્ટા પૂચિતડીતરમ્ ર૦-૨૦૨૦ અહીં પ્રાપ્તવિભાષા છે, અપ્રાપ્તવિભાષા છે કે ઉભયત્રવિભાષા છે એમ સંદેહ થાય છે. હવે પ્રાપ્તવિભાષા કેવી રીતે થશે, અપ્રાપ્તવિભાષા કેવી રીતે થશે અથવા ઉભયત્રવિભાષા કેવી રીતે થશે? કવિઃ સંજ્ઞાવા | પ્રમાણે ( ૩નો ૩૮ આદેશ) નિત્ય પ્રાપ્ત થાય છે (જો સંજ્ઞાવાન્ ની વિહાદ્વી વગેરેમાં અનુવૃત્તિ કરવામાં આવે તો) પ્રાપ્ત વિભાષા થશે, અન્યત્ર (સંજ્ઞાથાત્ ની અનુવૃત્તિ ન કરતાં પૂર્વ પ્રતિષધ સ્વીકારવામાં આવે તો) અપ્રાપ્તવિભાષા થશે, અથવા (જયાં ૩૮ આદેશ પ્રાપ્ત હોય ત્યાં અને અપ્રાપ્ત હોય ત્યાં વિકલ્પ થાય ત્યારે) ઉભયત્ર વિભાષા થશે. (અહીં) અપ્રાપ્ત વિભાષા (જી છે, કારણ કે સંજ્ઞાથામ્ ની અનુવૃત્તિ થતી અટકી જાય છે અને વિકલ્પ અન્તાદાત્ત થાય તે ઇષ્ટ છે તેથી આક્રોશના અર્થમાં પ્રાપ્તવિભાષા થશે અને આ કોશનો અર્થ ન હોય ત્યાં અપ્રાપ્ત વિભાષા થવાથી અહીં ઉભયત્રવિભાષા થશે. 329 આ સૂત્ર પ્રમાણે જેના આરંભમાં સંયુક્ત દસ્ ન હોય અને જે પાણી વગેરે દવ્ય ભરી શકાય તેવું સાધન’ એ અર્થ દર્શાવતું હોય તેવું ઉત્તરપદ પાછળ આવે ત્યારે ૩૪ શબ્દનો ૮ થાય . અહીં સ્થઃ સંજ્ઞાવાન્ ની અનુવૃત્તિ કરવામાં આવે તો બે ભિન્ન વાયો આ રીતે થશે : સંજ્ઞામાં પૂર્વપદ ૩ નો નિત્ય ૩૬ આદેશ થાય છે, જેમ કે નેધ (વ્યક્તિનું નામ છે). બીજુંવાકય અસંયુક્ત વ્યંજનથી શરૂ થતા અને ‘(પાણી) ભરવાનું સાધન' એ અર્થવાચી ઉત્તરપદ પાછળ આવ્યું હોય ત્યારે સંજ્ઞામાં ક નો વિકલ્પ ૩૬ આદેશ થાય છે. આથી તે પ્રકારનું ઉત્તરપદ ૩ પછી આવતું હોય અને તેથી થતો સમાસ કોઇનું નામ હોય તો તેનો વિકલ્પ ૩૬ આદેશ થશે, જેમ કે પાનમ્. અહીં સમાસ સંજ્ઞાને સૂચવે છે તેથી આદેશ થયો, કાનમ્ પણ થઇ શકે. આમ આદેશ પ્રાપ્ત હતો ત્યાં વિભાષી થવાથી પ્રાપ્તવિભાષા થઇ. પરંતુ આ સૂત્રમાં સંજ્ઞાવા ની અનુવૃત્તિ ન કરવામાં આવે તો પૂર્વ સૂત્રથી આદેશને સંજ્ઞામાં નિત્ય અવકાશ છે તે અને સંજ્ઞા સિવાયના સન્મ વગેરે સમાસમાં જેને અવકાશ છે તે વિકલ્પ, એ બન્ને ઓપનમ્ જેવા સંજ્ઞા શબ્દમાં એકી સાથે પ્રાપ્ત થાય છે તેથી પૂર્વવિપ્રતિષેધનો આશ્રય લઇને સંજ્ઞા સિવાયનાં સ્થળે જ વિકલ્પ થશે એમ સ્વીકારવાથી સંજ્ઞા હોવાને કારણે થતો નિત્ય આદેશ ત્યાં અપ્રાપ્ત થશે. તેમાં વિભાષા થવાથી અપ્રાપ્તવિભાષા થશે. અહીં પરવિપ્રતિષેધનો જ આધાર લેવામાં આવે અને વિકલ્પ પ્રવૃત્ત થાય છે એમ સ્વીકારીએ તો સંજ્ઞામાં જે પ્રાપ્ત છે અને સંજ્ઞા સિવાયનાં સ્થળે અપ્રાપ્ત છે તે ૩૮ આદેશને અનુલક્ષીને વિકલ્પ કરવામાં આવે તો ઉભયત્રવિભાષા થશે. સિદ્ધાન્તી પ્રમાણે અહીં સંજ્ઞાવાન્ ની અનુવૃત્તિ નથી કરવાની અને પૂર્વવિપ્રતિષેધ સ્વીકારવાથી અપ્રાપ્તવિભાષા જથશે. સંશયને કોઈ અવકાશ નથી. ૨૨૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy