SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ अस्ति सारण्यके ससीमके सस्थण्डिलके वर्तते। तद्यथा। ग्रामो लब्ध इति। तद्यः सारण्यके ससीमके सस्थण्डिलके वर्तते तमभिसमीक्ष्यैतत्प्रयुज्यत एकशालो ग्राम इति। यथा तर्हि वर्णसमुदायः पदं पदसमुदाय ऋगृक्समुदायो सूक्तमित्युच्यते। भवति चैतदेकस्मिन्नप्येकवर्ण पदमेकपद कर्च सूक्तमिति। अत्राप्यर्थेन युक्तो व्यपदेशः। पदं नामार्थ ऋङ् नामार्थः सूक्त नामार्थः॥ यथा तर्हि बहुषु पुत्रेष्वेतदुपपन्नं भवत्ययं मे ज्येष्ठोऽयं मे मध्यमोऽयं मे कनीयानिति । भवति चैतदेकस्मिन्नप्ययं मे ज्येष्ठोऽयं मे मध्यमोऽयं मे कनीयानिति। तथाऽसूतायामसोष्यमाणायां च भवति प्रथमगर्भेण हतेति। तथानेत्यानाजिगमिषु -राहेद मे प्रथममागमनमिति ॥ आद्यन्तवद्भावश्च शक्योऽवक्तुम् । कथम्। अपूर्वानुत्तरलक्षणत्वादाद्यन्तयोः सिद्धमेकस्मिन् ॥६॥ अपूर्वलक्षण आदिरनुत्तरलक्षणोऽन्तः। एतच्चैकस्मिन्नपि भवति । अपूर्वानुत्तरलक्षणत्वादेतस्मात्कारणादेकस्मिन्न-- વળી અરણ્ય, સીમ મેદાન સહિત વિસ્તારના અર્થમાં પણ છે, જેમ કે ‘ગામ મળ્યું. તેમાં આ જે અરણ્ય, સીમ,મેદાન વગેરે યુક્ત વિસ્તારના અર્થમાં (ગામ શબ્દો છે તેને અનુલક્ષીને આ પ્રકાઓ ગ્રામ એ પ્રયોગ થાય છે. તો પછી જેમ વર્ગોનો સમુદાય તે પદ, પદોનો સમુદાય તે સ્ક, ઋચાઓનો સમુદાય તે સૂક્ત કહેવાય છે. તે રીતે એક હોય તો પણ એક વર્ણવાળું પદ, એ પદવાળી , એક વાળ સૂક્ત એમ કહેવાય છે, પરંતુ અહીં પણ અર્થથી સંબદ્ધ (પદ વગેરે) ને (પદ, ઋક્ વગેરે) કહેવામાં આવે છે. તેથી પદ એટલે અર્થયુક્ત પદ, ચ્છ એટલે અયુક્ત સ્ક, સૂકા એટલે અર્ધયુક્ત સૂકત (એમ સમજાય છે તેથી આ દુરાન્ત પણ યોગ્ય નથી). તો પછી ઘણા પુત્રો હોય ત્યારે “આ મારો સૌથી મોટો’, ‘આમારો વચેટ, આ“મારો સૌથી નાનો’ એ પ્રકારનો વ્યવહાર કરવો ઉચિત છે તેજ રીતે એક પુત્ર હોય તો પણ તેને વિશે) “આ જ મારો મોટો છે’, ‘આજ મારો વચેટ છે,’ ‘આજ મારો નાનો છે” એમ વ્યવહાર થાય છે. તે રીતે પ્રસવ ન થયો હેય અને થવાનો પણ ન હોય તેને માટે પહેલા ગર્ભથી મરી ગઈ” એવો પ્રયોગ થાય છે.” તે પ્રમાણે (પૂર્વે બિલકુલ) આવ્યા વિના અથવા ભવિષ્યમાં આવનાર પણ ન હોય તો પણ (માણસ)‘આ મારૂં પ્રથમ આગમન છે એમ કહે છે. આ માન્તિવદ્ભાવ પણ ન કહ્યો હોય તો ચાલે. કેવી રીતે? પૂર્વે કંઈ ન હોવું તે આદિનું લક્ષણ છે અને પાછળ કંઈ ન હોવું એ અન્તનું લક્ષણ છે તેથી (આદિ અને અન્ત’ એ વ્યવહાર) એકને વિશે સિદ્ધ થાય છે ૬|| જેની આગળ કંઈ ન હોય તે આદિ કહેવાય છે અને જેની પાછળ કંઈ ન હોય તે અન્ત કહેવાય છે , એ તો એક ની બાબતમાં પણ થાય છે, કારણ કે પૂર્વે કંઈ ન હોય તે આદિનું સ્વરૂપ છે અને પાછળ કંઈ ન હોવું તે અન્તનું સ્વરૂપ છે તે કારણે 145 અહીં પ શબ્દ પાઠના અર્થમાં છે (પર્યાયઃ પા ), કારણ કે કોઇ પણ ઋચામાં એક જ પદ હોતું નથી. જો કે ‘વર્ણસમુદાય તે પ’ એ પ્રયોગમાં પ૬ શબ્દ પદના અર્થમાં જ છે. I% એટલે કે ‘પદ વગેરે’ એમ કહેતાં તેનો અર્થ પણ સાથે આવી જાય છે, કારણ કે વન મિત્ તત્ વિમ્ એમ બહુવ્રીહિ થશે તેથી વર્ણ તેમ જ અર્થ બન્ને મળીને પદ્ધ થશે. 17 પ્રથમ+ાર્મેન મૃતા દ્વારા ભાગકાર કહેવા માગે છે કે જે સ્ત્રી પ્રસૂતિ થાય તે પૂર્વે જ મરી જવાથી ફરી ગર્ભવતી થવાની નથી તે સ્ત્રી પ્રથમ ગર્ભને કારણે મરી ગઇ’ એમ ન કહી શકાય, કારણ કે પ્રથમ શબ્દ સાપેક્ષ છે. છતાં આ પ્રકારનો પ્રયોગ થાય છે. તે રીતે એકને અનુલક્ષીને આદિ કે અંત શબ્દ પ્રયોજી શકાય. ભાગકારે આ સૂત્રનું પ્રત્યાખ્યાન કર્યું છે. 148 કોઇ માણસ પૂર્વે અમુક સ્થળે ગયો ન હોય અને ભવિષ્યમાં પછી જવાનો પણ ન હોય તો પણ તે સ્થળે જતાં આ મારૂં પ્રથમ આગમન છે” એમ કહે છે. વાસ્તવમાં ભવિષ્યમાં બીજી વાર ન જનાર આ પ્રમાણે કહે તે અનુચિત છે. છતાં આ પ્રકારના પ્રયોગ બે ધડક કરવામાં આવે છે, કારણ કે તે રૂઢ થઇ ગયા છે. તેમ એક વર્ણ હોય તેને વિશે આદિ કે અંત શબ્દ પ્રયોજી શકાશે. તેથી જ કહે છે કે આઘન્તભાવ પણ ન હોય તો ચાલે એટલે કે વ્યપદેશિવભાવ પણ ન હોય તો ચાલે. છે એટલે કે જેની પછી કંઇ ન હોય તે અંત. તેની પૂર્વે કંઇ હોવું જોઇએ એવી અપેક્ષા નથી. આમ હોવાથી માત્ર એક જ હોય તે પણ અંત થઇ શકે. તેમ સમજતાં માત્ર એક હોય તે આદિ પણ થઇ શકે. જેમ કે ૨ ધાતુમાં ૨ની પૂર્વે કંઈ જ નથી તેથી તેને આદિ ગણી શકાય અને તેની પછી પણ કંઇ નથી તેથી તેને અંત પણ ગણી શકાય. २१७ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy