SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ इह जटी भव। इह शिखी भवेति। यल्लिङ्गो यत्रोच्यते तल्लिङ्गस्तत्रोपतिष्ठते। एवमयमकारो यल्लिङ्गो यत्रोच्यते तल्लिङ्गस्तत्रोपस्थास्यते॥ यदप्युच्यत एकानेकाज्ग्रहणेषु चानुपपत्तिरिति। एकाजनेकाज्ग्रहणेषु चावृत्तिसंख्यानात् ॥१०॥ एकाजनेकाज्ग्रहणेषु चावृत्तेः संख्यानादनेकाच्त्वं भविष्यति। तद्यथा। सप्तसश सामिधेन्यो भवन्तीति त्रिः प्रथमामन्वाह त्रिरुत्तमामित्यावृत्तितः सप्तदशत्वं भवति। एवमिहाप्यावृत्तितोऽनेकाच्त्वं भविष्यति। भवेदावृत्तितः कार्य परिहृतम्। इह तु खलु किरिणा गिरिणेत्येकाज्लक्षणमन्तोदात्तत्वं प्राप्नोत्येव । एतदपि सिद्धम्। कथम्। लोकतः। तद्यथा। लोक ऋषिसहस्त्रमेका कपिलामेकैकशः सहस्रकृत्वो दत्त्वा तया सर्वे सहस्रदक्षिणाः संपन्नाः। एवमिहाप्यनेकाच्त्वं भविष्यति ॥ આ ઉપરથી જણાય છે કે અનુબન્ધો (લગતાં કાર્ય માં ગોટાળો થતો નથી, કારણ કે જો થતો હોત તો ફરી ફરીને તે જ અનુબન્ધ મૂકવાનો કોઈ અર્થ ન રહેત.? અથવા તો જુદા જુદા સ્થળે જુદા જુદા સ્વર્ણો મૂક્યા છે તેથી સિદ્ધ થાય છે.” એમ જ (વાર્તિક) ભલે રહે. પણ ‘ અનબન્ધને સંજ્ઞા થઇ શકે તે માટે એ પ્રમાણે કર્યું છે.' એમ અમે વાંધો ન ઉઠાવ્યો ? તે દોષ નહીં આવે. લોકવ્યવહાર ઉપરથી જ એ સિદ્ધ થાય છે. તે આ રીતે કે સંસારમાં દેવદત્તને કોઈ કહે,”અહીં મુંડો કરાવ,” “ અહીં ટાધારી બન, “ અહીં શિખા ધારણ કર, તો જે સ્થળે જેવા બનવાનું કહ્યું હોય તેવો જ બનીને તે ઉપસ્થિત થાય છે. તે પ્રમાણે આ -કાર પણ જુદે જુદે સ્થાને સૂત્રકારે જે જે અનુબંધ સહિત ઉચ્ચાર્યો હોય તે તે સ્થાને તે તે અનુબંધ સાથે ઉપસ્થિત થશે. વળી ‘એક સ્વરવાળા(પન્) અને અનેક સ્વરવાળા (ગનેન્) શબ્દોનું સૂત્રોમાં ગ્રહણ કર્યું હોય ત્યાં કાર્ય થઇ શકશે નહીં ‘એમ જે કહ્યું (તેના જવાબમાં કહેવાનું કે) વિદ્ અને મને જૂ નું જે સૂત્રોમાં ગ્રહણ કરવામાં આવ્યું હોય ત્યાં સન્ની પુનરાવૃત્તિ કરીને અને ગણવાથી (દોષ દૂર થશે) / ૧૦ || સૂત્રોમાં જયાં જૂ અને અનેક્ શબ્દોનું ગ્રહણ કરવામાં આવ્યું હોય ત્યાં એક જ સન્ નું વારંવાર ઉચ્ચારણ કરીને અનેક થઇ શકશે. જેમ કે “સતા સામેન્યો મન્ત (સમિધ મૂકતી વખતે ઉચ્ચારવાની ઋચાઓ સત્તર છે)', એમાં પ્રથમ અને અન્તિમ ઋચાને ત્રણ ત્રણ વાર ઉચ્ચારવાથી (મૂળ તેર ઋચાને બદલે) સત્તર થાય છે. તેમ અહીં પણ (ગ) વારંવાર ઉચ્ચારવાથી (વિર , જિરિ વગેરે શબ્દો) અનેક સ્વરવાળા થશે. ફરી ફરીને ઉચ્ચારણ કરવાથી કાર્ય સિદ્ધ થશે” એમ કહીને દોષનો પરિહાર કર્યો, પરંતુ આ શિરિણા , જિનિ વગેરેમાં તો એક મન્ હોવાને કારણે તેનો અન્ય મર્ ઉદાત્ત થવાનો પ્રસંગ આવે છે, કારણ કે તેમાં એક જ પ્રકારનો મજૂ અર્થાત્ શું આવે છે) . એ પણ સિદ્ધ થશે. કેવી રીતે? લોકવ્યવહાર ઉપરથી . તે આ પ્રમાણે એક હજાર ઋષિઓ એક જ કપિલા ગાયને વારા ફરતી હજાર વાર દાનમાં આપીને દરેક જણ સહસ્ત્રનું દાન આપનાર બને છે એમ અહીં પણ (રિણા, વગેરે અનેક સ્વરયુક્ત થઇ શકશે.* 27 આથી મેં-કાર એક જ હોવા છતાં જુદા જુદા અનુબન્ધને લગતું કાર્ય થશે. વર્મથ|| માં ત્િ ને લગતું કાર્ય થશે, પરેષ્ટા માં દિત ને લગતું કાર્ય થશે, પોષ્ટ માં ટિસ્ અને વિત્ બન્નેને લગતું કાર્ય થશે, જ્યારે સાપ્નતિ માં નિરનુબન્ધ - કાર મૂક્યો છે તેથી કોઇ પણ અનુબન્ધને લગતું કાર્ય નહીં થાય. આ ઉપરથી જણાય છે કે પ્રાત્રિતોડક્ રિવાભ્યિોડ| વગેરે સૂત્રોમાં વારંવાર એક જ અનુબન્ધ મૂક્યો છે તે સાર્થક છે. 28 એક હજાર ઋષિઓ એક બીજા પાસેથી દવ્ય વડે ગાય ખરીદીને હજારવાર દાનમાં આપે છે તેથી દરેક ઋષિ સહસ્રદક્ષિણ બને છે. અહીં વાસ્તવિક રીતે ગાય એક જ છે છતાં વારાફરતી હજારવાર દાનમાં આપી છે તેથી ઋષિઓ એકદક્ષિણ નહીં પણ સહસ્રદક્ષિણ બન્યા કારણ કે લોકવ્યવહારમાં પર સંખ્યા મુખ્ય હોય કે ગૌણ છતાં તે પૂર્વ સંખ્યાનો બાધ કરે છે. જેમ ત્રણ પુત્રવાળો માણસ દિપુત્ર ન કહેવાય તેમ. એ ન્યાયે પ્રસ્તુત દૃષ્ટાન્તમાં પણ વિMિાં વગેરે માં વસ્તુતઃ રૃ-કાર એક જ હોવા છતાં આવૃત્તિને આધારે અનેક ગણાશે અને તેથી વિરિ વગેરે અનેક્ થશે. પરિણામે અન્તાદાત્ત થવાનો પ્રસંગ નહીં આવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005538
Book TitleVyakaran Mahabhashya Navahnik Satik Gujarati Anuwad
Original Sutra AuthorN/A
AuthorPradyumna R Vora
PublisherL D Indology Ahmedabad
Publication Year2004
Total Pages718
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy