SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ २१६ अनेकान्तजयपताका ( દ્વિતીયઃ <d– निवृत्तेः, क्रमेलकादिव कर्क इति । (१६०) एतदप्ययुक्तम्, कथञ्चिन्निवृत्तिभावात्, तत् तन्निवृत्तेः, सम्बन्धबीजभावात् । अनुभवसिद्धश्चायम् । तथाहि द्रव्यपर्यायोभयरूपं वस्तु, इतरेतरविनिर्मुक्तस्योभयस्याग्रहणात्, युक्त्यनुपपत्तेश्च । अनुपपत्तिश्चोर्ध्वाद्याकाररहितस्य मृद्द्रव्यस्यासम्भवात्, ऊर्ध्वाद्याकारस्यापि मृद्द्रव्यरहितस्य । न हि मुकु બાબા ફૂ तथाहीत्यादिना । तथाहि पर्यायेभ्यः सकाशात् अन्यद् द्रव्यम्, तन्निवृत्तावपि पर्यायनिवृत्तावपि तस्यानिवृत्तेः-द्रव्यस्यानिवृत्तेः कारणात् । क्रमेलकात् - उष्ट्रादिव कर्क:- अश्वविशेष इति निदर्शनमिति । एतदाशङ्क्याह - एतदप्ययुक्तम् । कुत इत्याह- कथञ्चित् - केनचित् प्रकारेण तन्निमित्तत्वलक्षणेन निवृत्तिभावात् । कुत इत्याह- तत् तन्निवृत्तेः तस्य- द्रव्यस्य पर्यायनिवृत्तेः । यदि नामैवं ततः किमित्याह-सम्बन्धबीजभावात् तस्य निवृत्त इति तत्र सम्बन्धबीजभावः । अनुभवसिद्धश्चायम्-कथञ्चिन्निवृत्तिभावः । एतदेव दर्शयति तथाहीत्यादिना । तथाहीत्युपप्रदर्शने । द्रव्यपर्यायोभयरूपं वस्तु, इतरेतरविनिर्मुक्तस्योभयस्याग्रहणादित्युक्तप्रायम् । तथा युक्त्यनुपपत्तेश्च । अनुपपत्तिश्चोर्ध्वाद्याकाररहितस्य मृद्द्द्रव्यस्यासम्भवात् । न मूर्त्तम* અનેકાંતરશ્મિ (મરણ) થવા છતાં કર્કની (વિશેષ પ્રકારના ઘોડાની) નિવૃત્તિ ન થતી હોવાથી, ઊંટથી કર્કનું જુદું અસ્તિત્વ સિદ્ધ થાય છે, તેમ પર્યાયનો નાશ થવા છતાં પણ, દ્રવ્યનો નાશ ન થતો હોવાથી, સિદ્ધ થાય છે કે, પર્યાયથી દ્રવ્ય જુદું છે. માટે, દ્રવ્ય-પર્યાયનો અભેદ ન જ માની શકાય. (૧૬૦) ઉત્તરપક્ષ ઃ તમારું કથન અયુક્ત છે, કારણ કે જ્યારે પર્યાયની નિવૃત્તિ થાય ત્યારે દ્રવ્યની પણ કથંચિદ્ નિવૃત્તિ થાય છે જ. (તે આ રીતે - ) નાશ પામેલ પર્યાયના નિમિત્ત (કારણઆશ્રય)રૂપે દ્રવ્યની પણ નિવૃત્તિ થાય છે, કારણ કે તે દ્રવ્યનો પર્યાય નિવૃત્ત થયો એમ કહેવાતું હોવાથી દ્રવ્ય-પર્યાય વચ્ચે ષષ્ઠી દ્વારા વ્યક્ત થતો સંબંધ છે જ... * દ્રવ્યનો કર્થંચિત્ નિવૃત્તિભાવ અનુભવસિદ્ધ વળી, પર્યાયની નિવૃત્તિ થયે દ્રવ્યની પણ કથંચિદ્ નિવૃત્તિ અનુભવસિદ્ધ છે. તે આ રીતે - વસ્તુ તે દ્રવ્ય-પર્યાય ઉભયરૂપ છે, કારણ કે ઉભયરૂપે જ વસ્તુનું ગ્રહણ થાય છે. દ્રવ્યથી રહિત માત્ર પર્યાયનું કે પર્યાયથી રહિત માત્ર દ્રવ્યનું ગ્રહણ કદી થતું નથી. બીજી વાત, (૧) પર્યાયરહિત દ્રવ્યનું, કે (૨) દ્રવ્યરહિત પર્યાયનું અસ્તિત્વ પણ યુક્તિસંગત જણાતું નથી. તે આ પ્રમાણે – .. (૧) શિવક - સ્થાસ - ઉર્ધ્વ વગેરે આકારથી રહિત માત્ર મૃદ્રવ્યનું અસ્તિત્વ જ અસંભવિત છે, કારણ કે આકાર વિનાનું મૃદ્રવ્ય તો કદી દેખાતું નથી, ફલતઃ તેનો ઉર્ષ્યાદિ આકાર પણ માનવો જ જોઈએ. અહીં અનુમાનપ્રયોગ આવો થાય કે – “મૃદ્રવ્ય, ન ગનાાાં (=સાગર) મૂર્તત્વાત્” જે જે મૂર્ત હોય તે બધા જ પદાર્થો કોઈકને કોઈક આકારે જ રહે છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy