SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता १७५ -00 चेत्, न, अविचारितरमणीयत्वात् । तेन सह तज्जननस्वभावत्वस्यापि नित्यत्वे सति सदा तज्जननप्रसङ्गात्, अन्यथाऽधिकृतस्वभावस्य नित्यत्वानुपपत्तेः । तथाहि-यदि सदा तेन सह तज्जननस्वभावं किं न जनयति ? अजनयद् वा कथं सदा तत्स्वभावमिति ? ततश्च यदा तद् भवति तदा तेन सह तज्जननस्वभावम्, न तु सदेत्यवश्यमङ्गीकर्तव्यम्; अन्यथा .............. व्याख्या ........ तदा तदभावाच्च-सहकार्यभावाच्च न पूर्वमपि जनयति । इति चेत्, एतदाशङ्क्याह-न, अविचारितरमणीयत्वात् । एतदेव दर्शयति तेनेत्यादिना । तेन-सहकारिणा सह तज्जननस्वभावत्वस्यापि-कार्यजननस्वभावत्वस्यापि नित्यत्वे सति सदा तज्जननप्रसङ्गात्-कार्यजननप्रसङ्गात् । विपक्षे बाधामाह अन्यथेत्यादिना । अन्यथा-एवमनभ्युपगमेऽधिकृतस्वभावस्य-तेन सह तज्जननस्वभावस्य नित्यत्वानुपपत्तेः । एतदेव भावयति तथाहीत्यादिना। तथाहि यदि सदा तेन-सहकारिणा सह तज्जननस्वभावं-कार्यजननस्वभावम्, वस्त्विति प्रक्रमः, किं न जनयति कार्यम् ? अजनयद् वा कथं सदा तत्स्वभावं-तेन सह तज्जननस्वभावमिति ? नैव । ततश्चेत्यादि । ततश्च-एवं च सति यदा तद् भवति कार्यं तदा ..मनेतिरश्मि ... કાર્યજનનસ્વભાવી હોવા છતાં પણ, જયારે સહકારીનું સંનિધાન થાય, ત્યારે કાર્ય ઉત્પન્ન કરે, અને જ્યારે ન થાય ત્યારે ન કરે... માટે કાર્યોત્પત્તિ વખતે – સહકારીનું સંનિધાન હોવાથી - કાર્ય કરશે અને કાર્યોત્પત્તિ પહેલા - સહકારીનું સંવિધાન ન હોવાથી - કાર્ય નહીં કરે. આમ, કોઈ દોષ નહીં २३. ઉત્તરપક્ષ: આ કથન પણ ન વિચારીએ ત્યાં સુધી જ રમણીય લાગે એવું છે, કારણ કે “સહકારી સાથે મળીને કાર્ય કરંવારૂપ” સ્વૈભાવ પણ જો નિત્ય હશે, તો - તે સ્વભાવ હંમેશા રહ્યો હોવાથી - સદા કાર્યની ઉત્પત્તિ થવા લાગશે ! કેમ કે તેવો સ્વભાવ હોવાથી, તે સહકારી જ્યાં હશે ત્યાંથી સાથે લઈને પણ તેઓ બધા ભેગા મળીને કાર્ય કરશે જ ... અને જો સદા કાર્યની ઉત્પત્તિ ન થાય, તો અધિકૃત સ્વભાવ નિત્ય નહીં બની શકે. તે આ રીતે – “સહકારી સાથે મળીને કાર્ય કરવારૂપ' સ્વભાવ જો હંમેશા છે, તો તે વસ્તુ, હંમેશા કાર્યને કેમ ન કરે? જો તે વસ્તુ, હંમેશા કાર્યને ન કરે, તો તેમાં તે સ્વભાવ કાયમ રહ્યો છે – એવું શી રીતે કહી शाय? સહકારી હોય તે વખતે તેનો સ્વભાવ માનીએ અને સહકારી ન હોય તે વખતે ન માનીએ, તો યદ્યપિ કાર્ય નિયતરૂપે જ થશે, પણ તે રીતે કાદાચિત્કતાથી સ્વભાવને અનિત્ય માનવો પડે છે, જે એકાંત નિત્યવાદીમતે અસંભવિત છે, માટે તે સ્વભાવને જો તેઓ નિત્ય માને, તો વક્ષ્યમાણ દોષ આવશે. १. 'यद् भवति' इति ग-पाठः। २. 'भावस्यपि कार्य०' इति हु-पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy