SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या- विवरण - विवेचनसमन्विता १६३ - मिष्यते, अपि तु त एव स्वरूपेण सन्ति, पररूपेण च न सन्तीति न तद्विलक्षणे सदसत्त्वे इति । एतदप्यसमीचीनम्, वस्तुन्यपि समानत्वात् । अङ्गीकरणे च धर्माभावप्रसङ्गेनाभ्युपगमविरोधात्, (११९) तद्भावेऽपि तस्येति सम्बन्धानुपपत्तेः । समवायभावात् कथमनुपपत्तिरिति चेत्, न, तस्यासिद्धत्वात् पदार्थान्तरत्वेन समवायिकल्पत्वात् * व्याख्या स्यादेतत् न धर्माणां धर्मान्तरमिष्यते, अपि तु त एव-धर्माः स्वरूपेण सन्ति, पररूपेण च न सन्ति । इति - एवं न तद्विलक्षणे सदसत्त्वे, अतो न धर्माणां धर्मान्तरप्राप्तिरित्यभिप्राय इति । एतदप्यसमीचीनम् - अशोभनम् । कुत इत्याह- वस्तुन्यपि समानत्वात् । तथाहि तदेव स्वरूपेण सत् पररूपेण चासदित्यपि वक्तुं शक्यत एव । अङ्गीकरणे च अस्य पक्षस्य धर्माभावप्रसङ्गेन हेतुना अभ्युपगमविरोधात् । तद्भावेऽपि व्यतिरिक्तधर्मभावेऽपि तस्येति सम्बन्धानुपपत्तेः तस्य-वस्तुनः एते धर्मा इति सम्बन्धासिद्धेः, वस्त्वन्तरेण भेदाविशेषादित्यर्थः। समवायभावात् कारणात् कथमनुपपत्तिः तस्येति सम्बन्धस्य । इति चेत्, एतदाशङ्क्य आह* अनेडांतरश्मि વૈશેષિક ઃ સત્ત્વાદિ મૂળધર્મો જુદા છે - એ તો બરાબર છે, પણ તે મૂળધર્મોમાં બીજા ધર્મો ઇષ્ટ નથી, કારણ કે તે મૂળધર્મો જ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ છે, પણ સત્ત્વ-અસત્ત્વરૂપ ધર્મ તેનાથી જુદા નથી, તેથી ધર્મમાં પણ બીજા ધર્મો માનવાની આપત્તિ નહીં આવે. સ્યાદ્વાદી : આ કથન પણ અયુક્ત છે, કારણ કે તો પછી વસ્તુ અંગે પણ તેમ જ માની લો કે વસ્તુ પણ સ્વરૂપે સત્ અને પરરૂપે અસત્ (એમ સદસદ્રૂપ) છે, સત્ત્વ-અસત્ત્વરૂપ જુદા ધર્મો તેનાથી પણ જુદા નથી. અને એવું માની લેશો, તો ધર્મી કરતાં ધર્મનું જે સ્વતંત્ર અસ્તિત્વ સ્વીકારો છો, તે તમારા અભ્યુપગમનો વિરોધ આવશે. મેં ધર્મને જુદા માનવામાં સંબંધની અસંગતિ (११८) धर्म-धर्माने भे दुधा मानवामां खावे, तो 'खा धर्माना सा धर्मो छे' खेम धर्म-धर्मानो સંબંધ જ નહીં ઘટે... આશય એ કે, જેમ ઘટ અને પટ જુદા હવાથી ઘટનો પટ એમ કહેવાતું નથી, તેમ ઘટ અને ધર્મો જુદા હોય તો ઘટના ધર્મો પણ નહીં કહી શકાય... વૈશેષિક : અમે ધર્મ-ધર્મી વચ્ચે સમવાય સંબંધ માન્યો હોવાથી, સંબંધની અસંગતિ નહીં રહે... સ્યાદ્વાદી : પણ, ‘સમવાય' સંબંધ જ અસિદ્ધ છે, કારણ કે તે અલગ પેંદાર્થરૂપ હોવાથી, સમવાય પણ સમવાયી જેવો જ છે, અર્થાત્ જેમ ધર્મ-ધર્મીના જોડાણ માટે સમવાયની જરૂર પડે, તેમ ધર્મધર્મી અને સમવાયના જોડાણ માટે પણ સંબંધની જરૂર પડશે. * વૈશેષિકો, સમવાય નામનો એક અલગ પદાર્થ સ્વીકારે છે. १. 'वाऽसदित्यपि' इति क- पाठः । २. 'शक्यत इत्याह अङ्गी०' इति क- पाठः । ३. 'धर्माभावेऽपि' इति घ पाठ: । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy