SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પ્રથમ: तु तदाभासत्वात्, तस्यापि च कदाचित् तथाविधानुभवनिबन्धनत्वेन अनिमित्तत्वायोगादिति ॥ વ્યારડ્યા . प्रतीतत्वादेव अविषयोऽयं विवादस्य, अतो यादृशमिदं तादृशोऽर्थोऽपीति भावः । न चैतदित्यादि । न चैतत्-अन्तरोदितं संवेदनम् अनर्थजम् अवस्तुनिमित्तम् । कुत इत्याह-तद्भावभावित्वोपलब्धेः-अर्थभावे भावित्वोपलब्धेरस्य परिणाम्यर्थग्रहणस्वभावतया न विरुद्धवेयमिति भावनीयम् । क्वचिदेतदर्थाभावेऽपि भवति विकल्पजमित्याशङ्कानिरासार्थमाह-तदन्यस्येत्यादि । तदन्यस्य तु-अनर्थजस्याधिकृतसंवेदनतुल्यस्य तु तदाभासत्वात्-संवेदनाभासत्वात्, तथाविधनिविकल्पकवदिति हृदयम्, तस्यापि च-तदाभासस्य कदाचित् इह वाऽमुत्र - અનેકાંતરશ્મિ .. છે, કે પદાર્થ વિના સદસરૂપ જ્ઞાનની ઉત્પત્તિ જ નથી થતી અને તદ્દભાવભાવિત્વની જે ઉપલબ્ધિ થાય છે તે હંમેશાં વિરુદ્ધ નથી, અર્થાત્ ભ્રમરૂપ નથી.. પૂર્વપક્ષઃ તમે કહ્યું કે સદસરૂપ સંવેદન, અર્થ હોય તો જ ઉત્પન્ન થાય છે... પણ તેવો નિયમ નથી. ક્યારેક અર્થ ન હોવા છતાં માત્ર વિકલ્પથી પણ તેવું સંવેદન થાય છે, જેમ કે મરુમરીચિકા વગેરે જ્ઞનો... ઉત્તરપક્ષઃ જો અર્થ વિના તે ઉત્પન્ન થયું હોય તો તે સંવેદન નથી, પણ તેનો આભાસ છે. તેવા પ્રકારના નિર્વિકલ્પની જેમેં.. દ્વિચંદ્ર વગેરે જ્ઞાન પણ અનુભવમૂલક ક્યારેક તો તે સંવેદનાભાસ પણ નિષ્કારણ નથી હોતું, પણ પૂર્વે થયેલા તેવા પ્રકારના ઈહલોકપરલોકના અનુભવને કારણે હોય છે – એટલે તે પણ સદંતર અનર્થજન્ય નથી. (આશય ઝાંઝવાના જળમાં પાણી ન હોવા છતાં પાણી દેખાય છે, તે પણ, પૂર્વે ક્યાંક તળાવ વગેરેમાં તેવું ચાકચિક્ય જોયું હોય અને પછી પાણી જોયું હોય, તેના કારણે દેખાતું હોય છે... એટલે તે અનુભવ પણ પૂર્વના પાણીજન્ય જ હોય છે, નિર્નિમિત્ત નહીં... કારણ કે અનાદિ સંસારમાં આવા અનુભવો અનેકવાર થયા હોય..) * પ્રશ્નકારને મૂલતઃ એ સિદ્ધ કરવું છે, કે વસ્તુ વિના પણ જ્ઞાન થતું હોવાથી, સદસરૂપ જ્ઞાન થાય માટે વસ્તુ પણ સદસદૂરૂપ જ હોય, એવું માનવું જરૂરી નથી, પણ, ગ્રંથકારશ્રી એ સિદ્ધ કરશે કે, જ્ઞાન તો વસ્તુમૂલક જ હોવાથી, જેવું જ્ઞાન થાય તેવી વસ્તુ માનવી જ જોઈએ. જ આશય : બૌદ્ધો નિર્વિકલ્પ અર્થજન્ય-પ્રમાણ માને છે ને સવિકલ્પ અપ્રમાણ માને છે, એટલે અહીં કહે છે - સદસક્રૂપ સંવેદન વસ્તુજન્ય હોય તો પ્રમાણ, અન્યથા આભાસ... જેમ વસ્તુ ન હોતા તેનું નિર્વિકલ્પ થાય તો તે અર્થજન્ય ન હોવાથી તમારે પણ નિર્વિકલ્પાભાસરૂપ જ માનવું પડે છે, તેમ અમે પણ તેવા જ્ઞાનને આભાસરૂપ જ માનશું... ૨. ‘વિષયો વિવાદ્રસ્થ” ત ટુ-પી: ૨. “ વસ્તુ' રૂતિ ટુ-પાઠ: રૂ. ‘ વિત્પમિત્યાં ' રૂત દુपाठः। ४. 'चामुत्र' इति क-पाठः, पूर्वमुद्रिते तु 'वामुत्र' इत्येव पाठः, अत्र तु D प्रतानुसारेण इहपदस्योपादानं कृतम् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy