SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ १३० अनेकान्तजयपताका (પ્રથમ: सर्वत्र तद्भावप्रसङ्गात् साकर्येण चेतनत्वाद्यभावः । न च विशिष्टे सदसती एव तत्, भेदकमन्तरेण विशिष्टत्वासिद्धेः, तन्मात्रत्वाविशेषात् । इति कथञ्चित् तदतिरिक्तचेतनत्वा વ્યાવ્યા છે चेतनत्वादि । चैतनत्वमचेतनत्वं चेत्यादि । कुत इत्याह-तन्मात्रेत्यादि । तन्मात्रतत्त्वे तन्मात्रस्यसदसन्मात्रस्य तत्त्वे-चेतनादितत्त्वे सर्वत्र अविशेषेण तद्भावप्रसङ्गात्-चेतनत्वादिभावप्रसङ्गात् । एवं च सर्वत्र तद्भावे साङ्कर्येण हेतुना चेतनत्वाद्यभावः-चेतनत्वाचेतनत्वाद्यभावः, मिथो विरुद्धानामन्योन्यात्मताभावादित्यर्थः । न चेत्यादि । न च विशिष्टे केनचिद् रूपेण सदसती एव तत्-चेतनत्वादि । कुत इत्याह-भेदकमन्तरेण वस्त्वन्तरं विशिष्टत्वासिद्धेः । अत्रैव युक्तिमाह-तन्मात्रत्वाविशेषात्-सदसन्मात्रत्वाभेदाद् भावनीयमेतत् । इति-एवं कथञ्चित्અનેકાંતરશ્મિ .. ........ ... ઉત્તરપક્ષઃ જો ચેતનત્વ વગેરેને સદસરૂપ જ માનવામાં આવે, તો સદસરૂપ તો જડ-ચેતન બધા પદાર્થમાં હોવાથી, ચેતનત્વ વગેરે ધર્મો પણ, બધા પદાર્થોમાં રહેવા લાગશે અને તેથી તો જડમાં પણ ચેતનત્વ આવી જવાથી, તેની જડતાનો લોપ થશે અને ચેતનમાં પણ જડત્વ આવી જવાથી, તેની ચેતનતાનો લોપ થશે. તથા, ચેતનત્વ વગેરે ધર્મો જો સદસરૂપ જ હોય, તો જડ-ચેતન વગેરે બધા પદાર્થો સદસરૂપે તો એકસરખા જ હોવાથી – “આ જડ છે – આ ચેતન છે' એમ નિયતરૂપે જે વસ્તુનો વ્યવહાર થાય છે, તે નહીં થઈ શકે. એટલે તે વ્યવહારની સંગતિ માટે, ભેદક તરીકે ચેતનવ વગેરે ધર્મોનો અલગરૂપે સ્વીકાર કરવો જ જોઈએ. પ્રશ્ન : જ્ઞાન-ઘટ વગેરે પદાર્થોમાં વિશેષ પ્રકારની સરૂપતાને જ ચેતનતાદિ માની, તેનાથી જ ચેતન-અચેતન વગેરે નિયત વ્યવહાર ન ઘટાવી શકાય? ઉત્તરઃ ના, કારણ કે સદસરૂપતા તો સર્વત્ર સમાન છે, તેને વિશેષ પ્રકારની બતાવવા માટે કોઈ ભેદક બીજી વસ્તુ અવશ્ય માનવી પડશે. જો કોઈ ભેદક જ નહીં હોય, તો – સદસદુરૂપતા તો સર્વત્ર સમાન હોવાથી – વસ્તુનો નિયતરૂપે વ્યવહાર જ નહીં થઈ શકે. તેથી, તે વ્યવહારની સંગતિ માટે, સત્ત્વ-અસત્વથી કથંચિત્ ભિન્ન એવા ચેતનત્વ વગેરે ભેદકનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ, નહીંતર “આ ચેતન છે – આ જડ છે” એવું જે જ્ઞાન થાય છે, તે નહીં થઈ શકે, કારણ કે તેવા જ્ઞાન માટે તેનો વિષય માનવો જરૂરી છે, પણ જો માત્ર સદસરૂપતા જ હોય વિવરVIમ્ .... ____85. मिथो विरुद्धानामन्योन्यात्मताभावादिति । यदा हि परस्परविरुद्धा अपि चेतनाचेतनाश्च भावा: सदसन्मात्रैकरूपतया धर्मान्तरस्य भेदकारिणोऽभावादेकरुपता प्रतिपद्यन्ते, तदा न किञ्चिच्चेतनमचेतनं वा नियतरूपतया वस्तु व्यवहारपथावतारि स्यादिति ।। ૨. “વેતનમવેતન વેત્યાદ્રિ તિ -પઢિ:. ૨. “તનાવિત્વે સર્વત્રાવિશેષેખ' ત -પd: I રૂ. “વત્ત્વત્તરવિશિષ્ટo' તિ ઘ-પાવ: | ૪. “વેતનવમીવા:' રૂતિ -પd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy