SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પ્રથમ तेनानेकान्तवादोऽयमज्ञैः समुपकल्पितः । न युज्यते वचो वक्तुमिति न्यायानुसारिणः ॥" (९३) अपरस्त्वाह-सदसद्रूपं वस्त्वित्यत्र कथं धर्मधर्मिभावः ? कथं च न स्यात् ? सदसत्त्वयोधर्मत्वे तद्व्यतिरिक्तस्य वस्तुनोऽभावाद् धर्म्यसिद्धेः, तद्धर्मिभावे वा वस्तुत्वेन हेतुना भेदाभेदप्रसिद्धितः कारणादिति । येनैतदेवं तेनेत्यादि । तेन-कारणेन अनेकान्तवादोऽयमज्ञैः समुपकल्पितो न युज्यते वचो वक्तुमिति-एवं न्यायानुसारिण इति ॥ अपरस्त्वाह-सदसद्रूपं वस्त्वित्यत्र-उभयरूपे तत्त्वे कथं धर्मधर्मभावः ? कथमिति क्षेपे । नैवेत्यभिप्रायः । सिद्धान्तवाद्याह-कथं च न स्याद् धर्मर्मिभाव इति ? अत्राह - અનેકાંતરશ્મિ - બની શકે અને અગ્નિ વગેરે જે ઉષ્ણસ્પર્શનું અધિકરણ હોય, તે શીતસ્પર્શનું અધિકરણ ન બની શકે... તેથી વસ્તુ જો સત્ત્વનું અધિકરણ હોય તો અસત્ત્વનું અને અસત્ત્વનું અધિકરણ હોય તો સત્ત્વનું અધિકરણ ન બની શકે... (D) અસંભવ : વિરોધ વગેરે દોષો હોવાથી, ધર્મ-ધર્મી વચ્ચે ભેદભેદ અને એક જ વસ્તુમાં સત્ત્વ-અસત્ત્વ સંભવી શકે નહીં. પણ, પ્રત્યક્ષ દ્વારા ધર્મ-ધર્મીનું ભેદભેદરૂપે, વસ્તુનું સદસરૂપે જ સંવેદન થતું હોવાથી, તે વિશે સંશય વગેરે દોષોનો અવકાશ નથી, કારણ કે જે રૂપે યથાર્થ સંવેદન થતું હોય, તે રૂપે જ તે વસ્તુનો સ્વીકાર કરવો જોઈએ... (૫) તેથી જે વ્યક્તિઓ ન્યાયના (યુક્તિના) અનુસારે ચાલનારા છે, તે વ્યક્તિઓને “આ અનેકાંતવાદ તો અજ્ઞાનીઓ વડે કલ્પાયો છે' - એવું વચન બોલવું યોગ્ય નૅથી, કારણ કે યુક્તિઅનુસારી વ્યક્તિએ યુક્તિસંગત વાતનો અવશ્ય સ્વીકાર કરવો જોઈએ...” - વસ્તુને સદસપ માનવામાં ધર્મ-ધર્માભાવની અસંગતિ નથી ૯ (૯૩) પૂર્વપક્ષ : વસ્તુને જો સદસરૂપ માનશો, તો ધર્મ-ધર્માભાવ શી રીતે સંગત થશે? ઉત્તરપક્ષ : કેમ સંગત નહીં થાય ? પૂર્વપક્ષ : કારણ કે (૧) સત્ત્વ-અસત્ત્વને જો ધર્મરૂપ માનશો, તો - વસ્તુ પણ સત્ત્વ-અસત્ત્વ વિવરમ્ . परिग्रहः । सत्त्वासत्त्वयोर्हि परस्परविरुद्धतया शीतोष्णस्पर्शयोरिव नैकमधिकरणमुपपद्यते । न हि यदेव शीतस्पर्शाधिकरणं तुषारादि तदेवोष्णस्पर्शस्यापि व्यवह्रियते अनुभूयते वा, लोकेन व्यधिकरणत्वेन व्यवस्थितत्वात् तयोः ।। જ આવું કહેવાથી ગ્રંથકારશ્રી એ સૂચવે છે કે, “જે લોકો તેવું બોલે છે, તે લોકો પોતાના દર્શનમાં અંધશ્રદ્ધા રાખી યુક્તિસંગત પણ અનેકાંતવાદને જોતાં નથી.' તે ખૂબ જ દયાજનક ઘટના છે.. ૬. અનુષ્ટ્રમ્ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy