SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका ( પ્રથમ: तद्व्यतिरेकेण तत्स्वरूपानुपपत्तेः तदसत्त्वापत्तिरेव निर्बीजकल्पनाऽसम्भवात्, अतिप्रसङ्गाव्याहतेः, अन्यतरभावस्यैव अन्यतरकल्पनाबीजत्वायोगात्, ( ८८ ) एकान्तैक १२० < व्याख्या एकान्ताभेद इति । तथा एकान्तेत्यादि । एकान्ताभेदेऽपि तदसत्त्वापत्तिरेवेति वक्ष्यमाणक्रियायोग: । कुत इत्याह-अन्यतराभावतः । एकान्ताभेदे हि धर्मिमात्रं वा स्याद् धर्ममात्रं वैत्यन्यतराभावः । ततः किमित्याह - तन्नान्तरीयकत्वात् यदभावस्तन्नान्तरीयकत्वात् कारणात्, धर्मनान्तरीयको धर्मी, धर्मिनान्तरीयकश्च धर्म इति कृत्वा । किमित्याह - तद्व्यतिरेकेण-धर्माद्यभावेन तत्स्वरूपानुपपत्ते::-नं यदभावस्तत्स्वरूपानुपपत्तेः धर्म्यादिस्वरूपायोगात्, अन्यतरस्याप्यभाव एवेति सम्बन्धः । धर्माभावे धर्मिणोऽप्यभावः, धर्म्यभावे च धर्मस्याप्यभाव एवेति कृत्वा तदसत्त्वापत्तिरेव-धर्मधर्मिणोरसत्त्वापत्तिरेव । कल्पितो धर्मधर्मिभाव इत्याशङ्काऽपोहायाह-निर्बीजकल्पनाऽसभवात् एकान्तैकस्वभावे वस्तुनि प्रवृत्तिनिमित्तमन्तरेण धर्मधर्मिकल्पनाऽसम्भवात् । असम्भवश्च अतिप्रसङ्गाव्याहते: वान्ध्येयखरविषाणकल्पनासम्भवात्, उभयत्र * અનેકાંતરશ્મિ * તથા એકાંતભેદમતે, ધર્મો પણ પરસ્પર જુદા જુદા થવાથી, જ્ઞેયત્વ વગેરે ધર્મો પણ સત્ત્વ ધર્મથી જુદા થઈ જશે અને તેમ થતાં સત્ત્વધર્મથી ભિન્ન શશશૃંગની જેમ, જ્ઞેયત્વ વગેરે ધર્મો પણ અસત્ થઈ જશે. આ રીતે એકાંતભેદ માનવામાં ધર્મ-ધર્મી બંને અસત્ થઈ જવાની આપત્તિ આવશે... (૨) એકાંતઅભેદપક્ષગતદોષ ઃ જો ધર્મ-ધર્મીનો એકાંતે અભેદ માનવામાં આવે, તો ધર્મ ધર્મારૂપ અને ધર્મી ધર્મરૂપ બની જતાં, બેમાંથી એકનું અસ્તિત્વ લુપ્ત થઈ જશે... (A) જો ધર્મ ધર્મીરૂપ બની જતાં ધર્મનો અભાવ થશે, તો ધર્મ વિના ધર્મીનું સ્વરૂપ પણ સંગત નહીં થઈ શકે, કારણ કે ધર્મ વિના ધર્મીનું ‘ધર્મી’રૂપે અસ્તિત્વ જ ન ઘટે, અને (B) જો ધર્મી ધર્મરૂપ બની જતાં ધર્મીનો અભાવ થશે, તો ધર્મનું સ્વરૂપ પણ સંગત નહીં થઈ શકે, કારણ કે ધર્મી વિના ધર્મનું ‘ધર્મ’રૂપે અસ્તિત્વ જ ન ઘટે... અહીં શબ્દાર્થ આ રીતે બેસાડવો - એકનું અસ્તિત્વ લુપ્ત થતાં બીજાનું અસ્તિત્વ પણ પહેલાને અવિનાભાવી હોવાથી (નાન્તરીયક...) બીજાનું પણ અસત્ત્વ થશે. નાન્તરીયક કેમ ? તો કહે છે - ( તવ્યતિરેળ તત્વરૂપાનુપપત્તે:) બીજાના [જેનો અભાવ નથી તેના (ન યભાવ:)] સ્વરૂપની પણ અનુપપત્તિ થશે... (ધર્મ ન હોય તો ધર્મિત્વ શી રીતે ?...) તેથી, એકાંતઅભેદમાં પણ ધર્મ-ધર્મીને અસત્ માનવાની આપત્તિ આવશે. પ્રશ્ન : ધર્મ-ધર્મભાવ તો માત્ર કલ્પિત છે, વસ્તુતઃ ધર્મ અથવા ધર્મી એક જ છે. એટલે અન્યતરના અભાવમાં બીજાનાં અસત્ત્વની આપત્તિ ન આવે. ઉત્તર : જો વસ્તુ એકાંત એકસ્વભાવી છે, તો ધર્મ-ધર્મીની કલ્પના પણ જુદું જુદું પ્રવૃત્તિનિમિત્ત ન હોવાથી ન થઈ શકે. ૨. ‘શ્વેત્યન્ય’ કૃતિ ૩-પા: I २. 'न यदभावस्तत्स्वरूपानुपपत्ते:' इति पाठो न विद्यते घ - पुस्तके । ३. धर्मादि० રૂતિ -પાઃ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy