SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ મધર:) व्याख्या विवरण-विवेचनसमन्विता १०७ अन्यथा स्वस्वरूपवत् तेषु तत्सत्त्वापत्तिः । न च वस्त्वन्तरेणाप्यनुवेध इष्यत इति न विभुत्वप्रसङ्गः । न च तदसत्त्वेनाननुवेधस्तस्य, तदन्यानात्मकेनानुवेधात् । न चेत्थं - વ્યારહ્યા છે किमित्याह-तदसत्त्वानुवेधः-अबाद्यसत्त्वानुवेधः । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथेत्यादि । अन्यथा-एवमनभ्युपगमे, स्वस्वरूपवदिति दृष्टान्तः, अबादीनामात्मीय इव स्वरूपे तदसत्त्वाननुवेधात् कारणात् तेषु-सकलवस्तुसत्त्वेषु तत्सत्त्वापत्तिः-अबादिसत्त्वापत्तिः । न चैवम्, इत्यतस्तदसत्त्वानुवेधस्तेषामिति स्थितम् । यदि नामैवं ततः किमित्याह-न चेत्यादि । न च वस्त्वन्तरेणापि सह अनुवेध इष्यते, पार्थिवद्रव्यसत्त्वस्येति प्रक्रमः । इति-एवं न विभुत्वप्रसङ्गः, घटस्येति वर्तते । न चेत्यादि । न च तदसत्त्वेन-अबाद्यसत्त्वेन अननुवेधस्तस्यपार्थिवद्रव्यसत्त्वस्य । कुत इत्याह-तदन्यानात्मकेन-अपरासंसृष्टेन अनुवेधाद् असत्त्वेन । न - અનેકાંતરશ્મિ . અનુવેધ (જોડાણ) માનવો જોઈએ. જો પટાદિના સત્ત્વ સાથે જળાદિઅસત્ત્વનો અનુવેધ ન માનવામાં આવે, તો જળાદિઅસત્ત્વ ન હોવાથી, જેમ જળમાં જળસત્ત્વ રહ્યું છે, તેમ પટાદિમાં પણ જળસત્ત્વ માનવાની આપત્તિ આવશે... પણ, તેમાં જળસત્ત્વ હોય, એવુ તો કદી જોવાતું નથી, તેથી જળાદિઅસત્ત્વનો, પટાદિ તમામ વસ્તુના સત્ત્વ સાથે અનુવેધ માનવો જોઈએ. આમ, જળાદિઅસત્ત્વનો તો, બીજા તમામ પદાર્થો સાથે અનુવેધ છે, પણ પાર્થિવસત્ત્વ તો માત્ર પાર્થિવમાં જ રહેલું છે, બીજા પદાર્થોની સાથે તેનો અનુવેધ નથી. આમ, પાર્થિવસત્ત્વનો અન્યત્ર અનુવેધ ન હોવાથી – જળઅસત્ત્વ હોવા છતાં – ઘટના વિભુત્વની આપત્તિ નહીં આવે... [બે પરિહારમાં તફાવત આ રીતે વિચારવો (૧) પહેલામાં અન્ય દેશમાં પાર્થિવસત્ત્વ નથી એ હેતુ લીધો, (૨) બીજામાં પાર્થિવસત્ત્વ અન્યદ્રવ્ય સાથે અનુવિદ્ધ નથી એ હેતુ લીધો...] આગળ કહ્યું કે, અન્યસત્ત્વોથી અનુવિદ્ધ એવા જળાસત્ત્વનો પાર્થિવસત્ત્વ સાથે અનુવેધ નથી, તો પણ એનો અર્થ એવો નથી કે પાર્થિવસત્ત્વનો જળાસત્ત્વ સાથે અનુવેધ જ નથી; છે તો ખરો, પણ તે તદન્યાનાત્મકેન ! .. એટલે ઘટભિન્નાનાત્મકેન - ઘટાત્મકેન જ છે... એટલે અન્યસત્ત્વાનુવિદ્ધ જળાસત્ત્વ, ઘટમાં અનુવિદ્ધ નથી, પણ પાર્થિવસત્તાનુવિદ્ધ જળાસત્ત્વ તો ઘટમાં અનુવિદ્ધ છે જ... આમ, પાર્થિવસત્ત્વ જળાસત્ત્વ સામાન્યને નહીં, પણ જળાસત્ત્વવિશેષને વ્યાપ્ત છે અને જળાસત્ત્વવિશેષ વિભુપ્રાય: નથી કે જેથી ઘટના વિભુત્વની આપત્તિ આવે... પ્રશ્ન : પટ વગેરેમાં રહેલું જળાદિઅસત્ત્વ જુદું અને પાર્થિવમાં રહેલું જળાદિઅસત્ત્વ જુદું – ........ વિવરમ્ ........ ___71. अपरासंसृष्टेनानुवेधादिति । अबाद्यसत्त्वेनापरैः-पटादिभिरसंसृष्टेन घटस्यानुवेधात् । एवं हि घटात्मकमबाद्यसत्त्वं न पटादौ, यच्च पटादौ तन्न घटे । कथमबाद्यसत्त्वस्य सामान्येन व्यापित्वेऽपि घटस्य व्यापित्वं प्रसज्यते, अबाद्यसत्त्वविशेषाक्रोडितत्वाद् घटादिसत्त्वस्येति ? ॥ ૨. “નાગુવેના(?)વેધતિ ' તિ -પd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy