SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૭. સt // થળ:) व्याख्या-विवरण-विवेचनसमन्विता रक्तत्वादिनेति; अन्यथा इतररूपापत्त्या तत्स्वरूपहानिप्रसङ्ग इति ॥ (૪૬) દ્રવ્યોદ્યાત્મવં ર ટચ, સૈવિનામાવાન્ ા તથાત્રિ વાવિદ્રવ્યમાત્રमेव तथाविधक्षेत्राननुविद्धम्, ऋते तत्कालभावितां, कृष्णादिभावशून्यं घटः, तथा વ્યારહ્યા છે ... ....... कालत्वेन-तथातत्स्थितिस्वभावत्वलक्षणेन, न मृत्पिण्डकपालकालत्वेन । तथा भावतःभावमाश्रित्य श्यामत्वेन-श्यामत्वभावेन, न रक्तत्वादिना सत् इति । इत्थं चैतदङ्गीकर्तव्यम् । अन्यथा-एवमनङ्गीकरणे इतररूपापत्त्या-अबादिरूपेणापि सत्त्वेन तस्य-घटादिरूपस्य वस्तुनः स्वरूपहानिप्रसङ्गः, पार्थिवत्वाद्यभावादिति ॥ द्रव्याद्यात्मकत्वं च यथोदितं घटस्य-अधिकृतवस्तुनः । कथमित्याह-तैर्विनाऽभावात् । तैः-द्रव्य-क्षेत्र-काल-भावैविनाऽभावात् । एतदेव भावयति तथाहीत्यादिना । तथाहि न मृदादिद्रव्यमात्रमेव एकान्तकस्वभावम्, तथाविधक्षेत्राननुर्विद्धं-तदाधारत्वपरिणतक्षेत्रानाधेय - અનેકાંતરશ્મિ . (૪) ભાવઃ વિવક્ષિત ઘડો શ્યામ છે, વૃત્ત છે, માટે શ્યામત્વ - વૃત્તત્વ વગેરે સ્વભાવ કહેવાય અને વિવક્ષિત ઘડો રક્ત-ચોરસ ન હોવાથી, રક્તત્વ-ચોરસત્વ વગેરે પરભાવ કહેવાય. આમાંથી સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુ સત્ છે અને પરદ્રવ્યાદિની અપેક્ષાએ વસ્તુ અસત્ છે. તે આ રીતે – (૧) દ્રવ્યથી, ઘડો પાર્થિવવેન સત્ છે અને જલત્વેન અસત્ છે. (૨) ક્ષેત્રથી, ઘડો ઈહત્યત્વેન સત્ છે અને પાટલિપુત્રત્વેન અસત્ છે. (૩) કાળથી, ઘડો ઘટકાલ–ન સત્ છે અને મૃતપિંડાદિકાલ—ન અસત્ છે. (૪) ભાવથી, ઘડો શ્યામવેન સત્ છે અને રક્તત્વન અસત્ છે. આમ, જો નિયતરૂપે સદસરૂપતા નહીં માનવામાં આવે, તો અધિકૃત ઘડો જળાદિરૂપ થઈ જતાં (પરદ્રવ્યાદિની અપેક્ષાએ સત્ થઈ જતાં) અને એટલે માટી વગેરે પોતાનાં સ્વરૂપથી શ્રુત થઈ જતાં (સ્વદ્રવ્યાદિની અપેક્ષાએ અસત્ થઈ જતાં) ઘડાના સ્વરૂપની જ હાનિ થશે. Iક વસ્તુ દ્રવ્યાદિ ચારે રૂપ (૪૯) ઘટાદિ વસ્તુઓ (૧) માત્ર દ્રવ્યરૂપ, (૨) માત્ર ક્ષેત્રરૂપ, (૩) માત્ર કાળરૂપ, કે (૪) માત્ર ભાવરૂપ નથી, પણ દ્રવ્યાદિ ચારે રૂપ છે, કારણ કે દ્રવ્યાદિ ચારે વિના તેઓનું અસ્તિત્વ જ અઘટિત છે. તે આ રીતે - પાટલિપુત્ર વગેરે ક્ષેત્રમાં નહીં રહેનારે, ઘટકાળે વિનાનો, કૃષ્ણ વગેરે વર્ણ વિનાનો, માત્ર ૪ ક્ષેત્રોનનુવિદ્ધ-તાધારત્વપરિતક્ષેત્રાનાધેયસ્વભાવે, એટલે ઘડો જે ક્ષેત્રમાં રહે છે, તે ક્ષેત્રમાં આધારતા આવે છે અને ઘડામાં આધેયતા આવે છે... આધારક્ષેત્રનિરૂપિત આધેયતા વિના ઘડાનું અસ્તિત્વ ન હોય... સ્વસ્થિતિઋત્તિભવિતi=ઘડો જેટલો કાળ રહે તે તેની સ્થિતિ, તે સ્થિતિકાળમાં ભાવિતા-રહેવાપણું વિના ઘટ ન હોય... ૨. “નનુ વાદ્ધ તથાધાર' ત વ-પ: ૨. “તથાધાર' રૂતિ ઈ-પત્ર | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy