SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ D દીક્ષાદાનેશ્વરી પ.પૂ.આ.ભ.શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા, અને પ્રવચનપ્રભાવક પ.પૂ.આ.ભ.શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મહારાજાની પાવનનિશ્રામાં અઠવાલાઈન્સ જૈનસંઘમાં સર્જાયેલા ઐતિહાસિક અનુષ્ઠાનોની ઝલકો આરાધનાઓના અનેક રેકોર્ડ સર્જક બે ભવ્ય ચાતુર્માસ... રવિવારીય યુવાહદય પરિવર્તન શિબિરો... ૭૫ ઉપવાસ, ૭૪ ઉપવાસ, ૬૮ ઉપવાસ, અનેક માસક્ષમણો... વગેરે ભીષ્મ તપશ્ચર્યાઓ... ૨૦૦૦, ૧૫૦૦ અઠ્ઠાઇ તપની સુંદર આરાધના... સવા કરોડ નવકારમંત્રનો મહામંગલકારી જાપ... ૦ અનેક સંઘ-સમાજો દ્વારા સામૂહિક રાત્રીભોજન બંધ કરવાનો દૃઢ નિર્ધાર... શ્રી વાસૢપૂજ્યસ્વામીના સંઘજિનાલયની ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠા મહામહોત્સવ... ૦ ૨૨૫ આરાધકો દ્વારા ઉપધાનતપની સુંદર આરાધના... ૦ ત્રણ આચાર્યપદપ્રદાનનો અનુપમ અવસર... વૈરાગ્યવર્ધક પ્રવજ્યાપ્રદાનના અનેક સુંદર પ્રસંગો... શ્રી અઠવાલાઈન્સ જૈનસંઘથી શ્રી ઝઘડીયાજી તીર્થનો શાસનપ્રભાવક છ'રીપાલક સંધ, તથા શ્રી ઝઘડીયાજી તીર્થોદ્ધારના કાર્યો... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy