SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (પ્રથમ: (વ્યારથ્થા) _/ ૩ૐ નમોડર્ણત स्वपरोपकृतये अनेकान्तजयपताकाख्यप्रकरणस्य व्याख्या प्रस्तूयते । (क) इह चादावेवाचार्यः शिष्टसमयपरिपालनाय विघ्नविनायकोपशान्तये प्रयोजनादिप्रतिपादनार्थं चेयमार्यासमूहमाह-जयति विनिर्जितराग इत्यादि । तत्र शिष्टानामयं समयो यदुत शिष्टाः क्वचिदिष्टे वस्तुनि प्रवर्तमानाः सन्त इष्टदेवतानमस्कारपूर्वकं प्रवर्तन्ते । अयमप्याचार्यो न हि न शिष्ट इति, अतस्तत्समयप्रतिपालनाय तथा श्रेयांसि बहुविघ्नानि भवन्तीति, उक्तं च "श्रेयांसि बहुविघ्नानि भवन्ति महतामपि । अश्रेयसि प्रवृत्तानां क्वापि यान्ति विनायकाः ॥” इति । ___ इदं च प्रकरणं सम्यग्ज्ञानहेतुत्वात् श्रेयोभूतं वर्तते, अतो मा भूद् विघ्न इति 'विघ्न અનેકાંતરશ્મિ અનેકાંતજયપતાકા તે જૈનાચાર્ય, ૧૪૪૪ ગ્રંથના રચયિતા સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરિજીની કૃતિ છે. આ કૃતિમાં સૂરિજી, ખરેખર પરદર્શનની માન્યતાના ખંડન માટે હરિ=સિંહરૂપે અવતર્યા છે અને સ્વદર્શનની અનેકાંતશૈલી જાણવા માટે ભદ્ર કલ્યાણકારી પુરવાર થયા છે. હવે અનેકાંતજયપતાકાનું, વ્યાખ્યા અને વિવરણગત પદાર્થોને આશ્રયીને, સુગમ ગુજરાતી વિવેચન પ્રારંભ કરાય છે. શ્લોકાર્થ :- વિવિધ પ્રકારે નિઃશેષતઃ જીતાયેલા રાગવાળા, સર્વજ્ઞ, દેવોના નાથ એવા ઇન્દ્ર વડે કરાયેલી પૂજાવાળા, સદ્ભુત વસ્તુવાદી, મોક્ષગતિના સ્વામી શ્રી મહાવીર પ્રભુ જય પામે છે. (૧) વિવેચન :- આ ગ્રંથની શરૂઆતમાં, ગ્રંથકારશ્રી (૧) શિષ્ટાચારના પાલન માટે, (૨) વિઘ્નસમૂહની ઉપશાંતિ માટે, અને (૩) પ્રયોજનાદિના પ્રતિપાદન માટે - આ ત્રણ કરણથી ગાથાસમૂહનું પ્રતિપાદન કરે છે. (૧) શિષ્ટસમયપરિપાલન ૯ (ક) શિષ્ટ પુરુષોનો આ આચાર છે, કે તેઓ જ્યારે પણ અભિલષિત કાર્યોમાં પ્રવર્તે, ત્યારે ઇષ્ટદેવતાના નમસ્કારપૂર્વક જ પ્રવર્તે છે. પૂજ્ય હરિભદ્રસૂરિજી પણ શિષ્ટ નથી – એવું નથી, અર્થાત્ શિષ્ટ જ છે, માટે તેઓ પણ, શિષ્ટ સમયના પાલન માટે મંગલ કરે છે. ન આવો અર્થ ભાવાનુવાદની અપેક્ષાએ સમજવો. બાકી સામાસિકરૂપે તેનો અર્થ એવો થાય. જીત્યો છે રાગ જેમણે તેવા ... ઇન્દ્રોએ કરી છે પૂજા જેમની તેવા .... આવું આગળ પણ સમજવું. કે “ક્ષાવતાં પ્રવૃત્ત્વર્થ, પpciાત્રિતયં ટમ મફત્ત વૈવ શાસ્ત્રાવી, વાન્ગનિBર્થસિદ્ધ ” “ “૩ાર્થ જ્ઞાતિબ્ધ, શોતું શ્રોતા પ્રવર્તતા શાસ્ત્રાવી તેની વચ્ચે, સમ્બન્ધ: સપ્રયોગન: " १. विघ्नानां विघ्नेषु वा विनायक:-मुख्यो विघ्नविनायक:-महाविघ्नस्तस्योपशान्तये-नाशायेत्यर्थः । विघ्नान् विनेतुं शीलमस्येति विघ्नविनायकस्तस्योपशान्त्यै-तुष्टयै इत्यप्यर्थः स्यात्। २. दशकात्मकम् । ३. 'जयति विनिजितराग इत्यादि' इति पाठो घ-पुस्तके नास्ति । ४. अत्र 'विनायक'शब्दस्य विघ्न इत्यर्थः, न तु मुख्यो गणपतिर्वा । ५. अनुष्टप् । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005532
Book TitleAnekantjaipataka Part 01
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy