SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ આગળના પત્રમાં સંધિ-સમાસ-અલંકારયુક્ત જે માહિતી છે તેનો જ અહીં કાવ્યરૂપે ઉલ્લેખ થયો છે. એટલે અહીં ગુરુ ધર્મસૂરિજીના ગુણોની પુનરૂક્તિ કરી નથી. ઉપરોક્ત માહિતી પછી રતિશ્રી ગુરુનીનો સ્વાધ્યાય નિરાતે સ્વાધ્યાયની રચનામાં “ઈડર આંબા આંબલી” એ દેશીનો પ્રયોગ થયો છે. બીજા સ્વાધ્યાયમાં કવિના નામનો ઉલ્લેખ થયો નથી. આરંભની ગાથા જોઈએ તો - श्री गच्छनायक गुणनालोभा, गुण ग्राहक गुणवंत भवीक जीव प्रति बोधवाजी, સાવો તું સમવંત ? છે આ સ્વાધ્યાયમાં પણ પૂર્વના પત્રમાં ગુરુના ગુણોનો જે ઉલ્લેખ થયો છે તેનું જ અહીં નિરૂપણ થયું છે. સ્ત્રીઓ ગચ્છનાયકનાં ગુણગાન ગાય છે. તેનું લઘુ ચિત્રાત્મક નિરૂપણ કાવ્યની દૃષ્ટિએ નોંધપાત્ર છે. सोल शृंगार सजी करीनी पेहरी नवसेर हार कर सोवनथालकंगृहाजी करती स्वस्तिक सार भविक ॥ ६ ॥ धन्य तेरी ज जग कामीनि गुरु गुण भावै रसाल सात-पांच मीलि सामठाणी चतुरंगी चोशाल भविक ॥ ७ ॥ ૨૪૨ જ્ઞાનતીર્થની યાત્રા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005519
Book TitleGyan Tirthni Yatra
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherRander Road Jain Sangh
Publication Year2012
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy